Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 216
________________ (19) સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી આરસીન પશ્ચિમ છેડા સુધી એક રજજુ (રાજ) થાય છે, આ રાષ્ટ્રના પ્રમાણ વડે આ લેક ચાદ રાજ પ્રમાણ ઉચા છે. (પહેળાઇનું પ્રમાણ ભિન્ન ભિન્ન છે. ) 484, ર૭ ચોવીશે તીર્થકરેના સમવસરણમાં રહેલા અશોકવૃક્ષનું પ્રમાણ उसहस्स तिन्नि गाउय, बत्तीस धणूण वद्धमाणस्स। सेसजिणाणं तु मओ, सरीरओ बारसगुणोअ॥४८५॥ રાષભદેવને ત્રણ ગાઉ ઉ અશોકવૃક્ષ હતું. વર્ધમાન સ્વામીને બત્રીશ ધનુષ ઉચે હતો અને બાકીના બાવીશ જિનેથને પિતતાના શરીરથી બાર ગુણે ઉંચે અશોકવૃક્ષ હતો, 485. ( આ પ્રમાણે ગણતાં વીર પ્રભુનું અશોકવૃક્ષ ર૧ ધનુષ્યનું થાય, પરંતુ તેની ઉપર શાલવૃક્ષ 11 ધનુષ્યનું હેવાથી કુલ ૩ર ધનુષ્ય કહેલા છે, રાષભદેવ માટે તે ૧ર ગણું બરાબર છે.) - ર૮ પાંચ પ્રકારનું મિથ્યાત્વ. अभिगहिय 1 मणभिगहियं 2, - अभिनिवेसिय 3 संसई 4 अणाभोगा 5 / મિચ્છત્ત વિહં, હરિયર્વ વચળ છે જ૮૬ છે. આભિગ્રહિક 1, અનભિગ્રહિક 2, આભિનિવેશિક 3, સાંશયિક 4 અને અનાગિક પ-આ પાંચ પ્રકારનું મિથ્યા પ્રયત્નથી ત્યાગ કરવા યોગ્ય છે. 486. પાંચ પ્રકારના મિથ્યાત્વની વ્યાખ્યા. 1 આભિગ્રહિક-પોતપોતાના મતને આગ્રહ-એટલે કે અમારે મત જ સત્ય છે, બીજા બધા અસત્ય છે. આ કેઈપણ મતને

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250