Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 234
________________ (2008) કરવો જોઈએ, તેથી વધારે આહાર કરે તે પ્રમાણતિરિક્તતા નામને બીજે દેશ 2, સ્વાદિષ્ટ અન્નના અથવા તેના દાતારના વખાણ કરતો આહાર કરે તો તે સાધુ રાગરૂપ અગ્નિથી ચારિત્રરૂપ કાષ્ટને અંગારારૂપ બનાવે છે, તેથી તે ત્રીજે અંગાર દેષ 3, અન્નની કે તેના દાતારની નિંદા કરતે આહાર કરે તો તે ચારિત્રરૂપ કાષ્ટને બાળી ધુમાડારૂપ કરે છે, તેથી તે ચેાથો ધૂમ્ર દેાષ૪, કારણ વિના ભેજન કરે તો પાંચમો કારણભાવ નામને દોષ, મુનિને ભજન કરવાનાં છ કારણે કહ્યાં છે, તે આ પ્રમાણેક્ષુધાવેદના સહન ન થઈ શકે તો આહાર કર 1, આચાર્ય, બાળ, વૃદ્ધ અને પ્લાન વિગેરેની વૈયાવચ્ચ કરવાના કારણે આહાર કરવો 2, ઈસમિતિની શુદ્ધિ થઈ શકે માટે આહાર કરે 3, સંયમનું પાલન કરવા માટે આહાર કરવો 4, જીવિતવ્યની રક્ષા કરવા માટે આહાર કરે 5, તથા ધર્મધ્યાનને સ્થિર કરવા માટે આહાર કરે ૬-આ છ કારણેને માટે આહાર કરવાની જરૂર છે. તે કારણે સિવાય આહાર કરે તે અકારણ દોષ લાગે છે, ૫-આ પાંચ આહાર કરતી વખતના દે છે. (કુલ પિંડના 47 ષ થયા) 525 ૩ર૩ કેધ, માન, માયા અને ભપિંડનાં ઉદાહરણે. कोहे घयवरखवगो, माणे सेवइअ साहुलाभाय / माया आसाढभूई, लोभे केसरिसाहु त्ति // 526 // ધ ઉપર કૃતવર (ઘેબર) ક્ષેપકનું દષ્ટાંત છે, માન ઉપર સેતિક સાધુનું દૃષ્ટાંત છે, માયા ઉપર અષાઢભૂતિ મુનિનું દાંત છે, અને લેભ ઉપર કેસરી સાધુનું દૃષ્ટાંત છે આ ચારેની સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે 1 કેઈ નગરમાં કેઈ બ્રાહ્મણને ત્યાં કેઈનું મરણ થયું, તેના માસિકને દિવસે તે બ્રાહ્મણ બીજા બાહાણેને ધૃતપૂર (ઘેબર)નું દાન આપતો હતો. તે વખતે ત્યાં કઈ સાલું માસક્ષપણને પારણે

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250