Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 224
________________ (198) દેવનું સ્વામીપણું પામી શકાય છે, પ્રભુપણું ઐશ્વર્ય પામી શકાય છે, તેમાં કોઇ પણ સંદેહ નથી, પરંતુ દુર્લભ એવું એક સમ્યકવરૂપી રત્ન જ પામી શકાતું નથી–પામવું અતિ મુશ્કેલ છે૫૦૩, 313 મિથ્યાત્વી અને નિન્દવોનું સ્વરૂપ पयमक्खरं पि इकं, जो न रोएइ सुत्तनिद्दिष्ठं / सेसं रोयंतो वि हु, मिच्छद्दिही जमालि व्व // 504 // સૂત્ર (આગમ)માં કહેલું એક જ પદ (શબ્દ) કે અક્ષર જેને રૂચતો ન હોય અને તે સિવાય સર્વ આગમ રૂચતા હોય તોપણ તેને જમાલિની જેમ મિથ્યાદષ્ટિ જાણુ, (અમુક એક પદ અથવા અક્ષરને નહીં રૂચાવતા સત્ય નહીં માનતા જમાલિ જેવા નિહ કહેવાય છે અને બીજા એટલે એક કે અનેક પદ કે અક્ષરને નહીં રૂચાવતા-સત્ય નહીં માનતા સર્વે મિથ્યાદષ્ટિ કહેવાય છે, એમ અન્યત્ર કહ્યું છે. ) 504, - 314 પાંચ પ્રકારના દાનનું સ્વરૂપ. ( 1 અભયદાનનું સ્વરૂપ લક્ષણું, सव्वेसिं जीवाणं, अणारियजणेण हणियमाणेणं / जहसत्तीए वारण, अभयं तं बिंति मुणिपवरा // 505 // - કેઈ પણ જીવને અનાર્ય મનુષ્ય મારતો હેય-દુ:ખ દેતો હોય તેને પોતાની શક્તિથી નિવાર, અર્થાત્ સર્વ જીવને એવા મરણથી યથાશક્તિ બચાવવા એ જ અભયદાન છે એમ મુનિવરે કહે છે, પ૦૫, (આ દાન તે શરીરસુખના અથએ નિરતર દેવા ગ્ય છે.) 2 સુપાત્ર દાનનું સ્વરૂપ, पंचमहव्वयपरिपालणाणं, पंचसमिईहिं समिआणं। तियुत्ताण य वंदिय, साहणं दाणमुत्तमयं // 506 //

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250