Book Title: Ratnasanchay Prakaranam
Author(s): Harshnidhansuri
Publisher: Sheth Chaturbhuj Tejpal Hubli

View full book text
Previous | Next

Page 222
________________ (19) મન 1, ચૈતન્ય 2, જ્ઞાન 3, વિજ્ઞાન 4, ધારણું 5, બુદ્ધિ 6, ઈહાપોહ (તર્કવિતક) 7 અને વિચાર ૮-આ આઠ જીવનમાં સામાન્ય લક્ષણ છે. 496, (આ લક્ષણે જડ પદાર્થમાં હતા નથી અને જીવ તે લક્ષણ વિનાને હેત નથી.) 39 પૃથ્વીકાય જીના શરીરની સૂક્ષ્મતા. एगस्स दुन्नि तिन्नि वि, संखिज्जाणं न पासिउं सका। दीसंति सरीराइं, पुढवीजीवा असंखिज्जा // 497 // પૃથ્વીકાય છવનાં શરીરે એક, બે, ત્રણ યાવત સંખ્યાતા ભેગા થયેલા હેય તોપણ તે દૃષ્ટિએ જોઈ શકાતા નથી, પરંતુ પૃથ્વીછવના અસંખ્યાતા શરીરે ભેગા થયેલા હોય તે જ તે દેખી શકાય છે, એટલા તે શરીરે સૂક્ષ્મ છે. 47. 310 બીજા એકેંદ્રિયેનાં શરીરની સૂક્ષ્મતા. आऊ तेऊ वाऊ, एसिं सरीराणि पुढविजुत्ताणि / दीसंति वणसरीरा, जीवा असंख संखिज्जा // 498 // અપકાય, તેઉકાય અને વાયુકાય એ ત્રણનાં શરીર પણ પૃથ્વીકાયની જેમ અસંખ્યાતા મળેલા હોય તે જ તે દેખી શકાય છે. અને વનસ્પતિ છનાં શરીર એક બે ત્રણ અથવા સંખ્યાતા ભેળા થયે પણ દેખી શકાય છે અને અસંખ્યાતા ભેળા થયે પણ દેખી શકાય છે. ( આ પ્રત્યેક વનસ્પતિકાયને માટે જાણવું સાધારણ વનસ્પતિના છે અનતાના અસંખ્ય શરીરે ભેગા થયા હોય તો જ દેખી શકાય છે, તે પણ બાદરનિગોદ માટે સમજવું; સૂમના તો અનંત જીવોના અસંખ્ય શરીર ભેળા થયેલા પણ દેખી શકાતા નથી.) 498. 311 નિગેદના જીવોનું સ્વરૂપ अह अयधंतो गोलो, जाओ तत्ततवणिजसंकासो / सव्वोअगणिपरिणओ, निगोयजीवे तहाऽणते / / 499 //

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250