SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને માંસાહાર, ४७ અર્થાં તેમના કરેલા અર્થાથી વધારે અધખેસતા છે એમ જણાય તે તે અવશ્ય સ્વીકારવા જોઇએ. 66 જૈન ધર્મના પ્રખર અભ્યાસી સ્વર્ગસ્થ ભાઇ વાડીલાલ મોતીલાલ શાહ તેમના તરફથી બહાર પડેલ દશવૈકાલિક સૂત્રના ‘ (૧) તમારા વિચારથી જૂઠ્ઠા માનતા; કદાચ તમારા (ર) શબ્દોને ન વળગી રહે। કલ્યાણની ચાવી છે. ન પ્રથમ પાનાપર સૂચના કરે છે કે: પડે, એટલા બધા મૂર્ખ એમ કદી ન કરતાં ખીજા વધારે વ્યાજખી પણ હાય. પરંતુ હેતુ અને રહસ્યને તપાસેા, ત્યાંજ (૩) સને શાન્તિપૂ`ક સાંભળેા, વિચારે અને પછી જ નિશ્ચય બાંધેા. ” એજ ન્યાયે આ લેખમાં વિવાદવાળા શબ્દોના જે અર્થા કરવામાં આવેલ છે તે તરફ્ સમ્પૂર્ણ લક્ષ આપી તેને વિચારવા અને ધટાવવા, અને એમ કસોટીએ ચડાવ્યા બાદ જે તે શાસ્ત્રોક્ત તથા શાસ્ત્રને બંધ બેસતા જણાય તે ગ્રહણ કરવા ભલામણ છે. હું પાતે અલ્પશ્રુત હાવાથી સૂત્રેાના અર્થ કરવામાં કે ઘટાવવામાં પ્રભુની વાણીના વિપરીત અર્થ મારા અજાણપણાને લીધે થયેલ હાય તેા તે બદલ તેમની ક્ષમા યાચી આ લેખ પૂર્ણ કરૂં છું. મહુલી” રાજકોટ.) રા. સા. મણીલાલ વનમાળી શાહ. મહાવીર જયતિ મંત્રી, સ્થાનકવાસી જૈન મેાટા સંધ-રાજકોટ, તા. ૧-૪-૧૯૩૯
SR No.022992
Book TitleJain Darshan Ane Mansahar
Original Sutra AuthorN/A
AuthorManilal Vanmali Shah
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1939
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy