Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसुत्रे
हेतुर्महानसीयो वा, नाद्यः पर्वतीयधूमे तदानीं व्याप्तेर्ग्रहणाभावेन तेनानुमान द्वितीयः स्वरूपासिद्धेर्महानसीयधूमस्य पर्वतादावभावात् तुमशक्यत्वात् । इत्यादि विकल्पेन धूमेनापि पर्वते चद्रयनुमानं न स्यात् इति तत्र यथा तदेशनिष्टत्वमतदेशनिष्ठत्वं न विकल्प्यते, किन्तु धूमत्वेन धूमो हेतुस्तथाप्रकृतेपि अनुभूतित्वमात्रं हेतुरित्येवं न कोपि दोपः प्रसरति, न वा स्वप्रकाशसाधनतायां कोपि दोपो भवति । न च स्वप्रकाशत्वरूपसाध्यस्याभावाधिकरणेऽनुभूतित्वस्य हेतोर्वृत्ति श्वसन्देहाद्धेतौ संदिग्धाऽनैकान्तिकता स्यादिति वाच्यम् अनुभूतैरग्यनु माव्यत्वेनाऽवधूम होता है या महानस का धूम हेतु है ? प्रथमपक्ष संगत नहीं क्योंकि पर्वत के धूम के साथ उस समय (अनुमान प्रयोग के समय) व्याप्तिका ग्रहण नहीं हुवा है अतएव उससे अग्नि का अनुमान नहीं किया जा सकता । दूसरे पक्ष में महानस का धूम पर्वत में पाया नहीं जाता । इत्यादि विकल्प यहाँ भी संभव होने से धूम हेतु के द्वारा पर्वत में अग्नि का अनुमान नहीं हो सकेगा । इस प्रकार जैसे यहाँ पर तदेश निष्टता या अदेश निष्ठता अमुक जगह रहने अथवा न रहने का विकल्प नहीं किया जाता किन्तु सामान्य धूम को ही हेतु मान लिया जाता है उसी प्रकार प्रस्तुत अनुमान में भी अनुभूतित्व सामान्य ही हेतु है, ऐसा मानने में कोई भी दोष नहीं आतां और न स्वप्रकाशता की सिद्धि में ही कोई दोप आता है ।
११४
स्वप्रकाशता रूप साध्य के अभाव के अधिकरण में अर्थात् जहाँ स्वप्रकाशता साध्य नहीं है वहां भी अनुभूतित्व हेतु की वृत्ति का सन्देह होने से हेतु में संदिग्ध अनैकान्तिकता दोप आता है | यह कहना उचित
સમયે (અનુમાન પ્રયાગના સમયે) વ્યાપ્તિનુ ગ્રહણુ થતુ નથી તે કારણે તેના દ્વારા અગ્નિનુ અનુમાન કરી શકાતુ નથી ખીન્ને પક્ષ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે રસેડાના ધુમાડા પર્વતમા સ’ભવી શકતા નથી, ઇત્યાદિ વિકલ્પ અહી પણ શક્ય હોવાથી ધુમાડા રૂપ હેતુ દ્વારા પ°તમા અગ્નિનુ અનુમાન કરી શકાશે નહી આ રીતે જેમ અહી તદ્દેશનિતા અથવા અદ્દેશનિષ્ઠતાનેા (અમુક જગ્યાએ રહેવા અથવા ન રહેવાના) વિકલ્પ માન્ય કરી શકાતેા નથી, પરન્તુ સામાન્ય ધુમાડાને જ હેતુ માની લેવામા આવે છે, એજ પ્રમાણે પ્રસ્તુત અનુમાનમા પણ અનુભૂતિત્વ સામાન્યજ હેતુ રૂપ છે આ પ્રકારની માન્યતામા પણ કોઈ દોષ ઉદ્ભવતા નથી અને સ્વપ્રકાશતાની સિદ્ધિમા પણ કોઇ દોષના સંભવ રહેતા નથી
સ્વપ્રકાશતા રૂપ સાધ્યના અભાવના અધિકરણમા એટલે કે જ્યા સ્વપ્રકાશતા સાધ્ય નથી ત્યા પણ અનુભૂતિત્વ હેતુની વૃત્તિના સન્દેહ હોવાથી હેતુમા સઢિગ્ધ અનૈકાન્તિકતા દોષના સંભવ રહે છે, એમ કહેવુ તે ઉચિત નથી, કારણ કે આપણે અનુભૂતિને પણ