Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतागसूत्रे बहवो जनाः 'महोघं महोघमपारससंसारसागरम् 'तिम्न तीर्णाः, संसारसागर मतिक्रान्ताः 'आहिय' आख्यातम् , 'त्ति'मि. इति ब्रवीमि इत्यहं भवद्भयः कथयामि प्राणिनां हितप्राप्तिरति कठिना इति मत्वा तथा श्रुतचारित्रलक्षणो धर्मः सर्वत श्रेष्ठ इति विज्ञाय ज्ञानदर्शनादिसंपन्नाः गुरूपदिष्टमार्गेण चलन्तः पापविरता बहवो मनुष्याः संसारसागरमतिक्रान्ता इत्यहं तुभ्यं कथयामि ॥ ३२॥
इति द्वितीयाध्ययनीय द्वितीयाद्देशकः समाप्तः ॥२॥ इति श्रीविश्वविख्यात-जगहल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभापाकलित-ललितकलापा
लापकाविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक वादिमानमर्दक-श्री शाहच्छत्रपति कोल्हापुरराजप्रदत्त 'जैनाचार्य, पदभूपित कोल्हापुरराजगुरु बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्य श्री घासीलालबतिविरचितायां सूत्रकृताङ्गसूत्रस्य-समयार्थबोधिन्याख्यायां व्याख्यायां वेतालियाख्यस्य द्वितीयाध्ययनस्य द्वितीयोदेशकः
___ समाप्तः२-२ गये हैं। सुधर्मास्वामी जम्बू स्वामीसे कहते हैं हे जम्बू जैसा मैंने भगवान् से मुना है वैसा तुम्हे कहता हूँ । तात्पर्य यह कि प्राणियों को हित की प्राप्ति होना अत्यन्त कठिन है, ऐसा मानकर तथा श्रुतचारित्र धर्म सर्वोत्तम है, ऐसा जानकर उसका आचरण करने वाले ज्ञान दर्शन आदि से युक्त, गुरु द्वारा निर्दिष्ट मार्ग पर चलने वाले और पापों से विरत बहुत मनुप्य संसार सागर से पार हो चुके हैं ॥३२॥
॥ द्वितीय अध्ययन का द्वितीय उद्देशक समाप्त । નકરીને. અષ્ટવિધ કર્મોનો ક્ષય કરીને અનેક જીવે આ અપાર સંસાર સાગરને તરી ગયા છે સુધર્મા સ્વામી જ બુ સ્વામી આદિ શિવે ને કહે છે કે ભગવાનને મુખે મેં જે સાંભળ્યું છે એજ તમારી સમક્ષ પ્રકટ કરું છુ મારી બુદ્ધિ દ્વારા કલ્પના કરીને મે તમને આ ઉપદેશ આપ્યો નથી પરંતુ ખુદ સર્વજ્ઞ ભગવાન મહાવીરને મુખે આભળેલી આ વાત હું તમારી સમલ ક ર છુ.
આ કથનને ભાવાર્થ એ છે કે મોક્ષની પ્રાપ્તિ થવી ઘણી જ દુષ્કર છે અને શ્રુતચારિત્ર રૂપ ધર્મ જ સર્વોત્તમ છે એવું સમજીને તેની આરાધના કરનારા જ્ઞાન દર્શન ચારિત્ર અને તપથી યુક્ત ગુરૂ દ્વારા નિર્દિષ્ટ માર્ગ પર ચાલનારા અને પાપ થી નિવૃત્ત થઈ ચુકેલા અનેક મનુ આ અસાર સાગરને તરી ગયા છે, જે ગાથા ૩ર છે
| | બીજા અધ્યનને બીજો ઉદ્દેશ સમાપ્ત