Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 492
________________ વારંવાર જે. જાપ કરાયેલા આ નમરકાર મહામંત્ર જન્મમરણની જંજાળમાંથી છને છોડાવનાર છે. ઇસ્કોવિનમુક્કારે, પરમેહીણું પગિફભાવાઓ. સયલ કિલે જાલં, જલં વ પવણે પણ લેઈ જે કે ગયા મુકખં, ગધૃતિ ય કવિ કમ્પમલમુક્ત. તે સન્વેચ્ચિય જાણસ, જિણ નવકારભાણું. પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલે એક પણ નમરકાર પવન જેમ જલને શોષવી નાંખે તેમ સકલ કલેશ જાળને છેદી નાખે છે. જે કઈ મોક્ષ ગયા છે. અને જે કઈ કર્મમલથી રહિત બનને મોક્ષે જાય છે. તે સર્વ પણ શ્રી જિન–નવકારના જ પ્રભાવે છે, એમ જાણે. પણવ-હરિયા-રિહાઈહમંતહબીઆણિસપહાવાણિ. સેસિં તેસિં મૂલે, ઈક્કો નવકાર વર મંતિ. ભોઅણ સમએ સય. વિહણે પરેસ ભએ વણે. પંચ નમુક્કારે ખલુ, સમરિજજા સકલમ્મિ. - પ્રણવ એટલે કાર, માયા એટલે વ્હીકાર અને અહ વિગેરે પ્રભાવશાળી મંત્ર બીજો છે. તે સર્વનું મૂળ એક પ્રવર નવકાર મંત્ર છે. અર્થાત ી અહ વિગેરે મંત્ર બીજેના મૂળમાં શ્રી નવકારમંત્ર રહે છે.

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544