Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 514
________________ ૪૯૧ ૨૯ સુખમાં છલકાઈ ન જશારે,દુઃખમાંનથશાનિરાશ, પતિભક્તિસદાધારજોરે, એજ ખરૂ સુખ આશ વિ. ૨૮ રાત્રિભાજનને ત્યાગહેરે, વ્રતપ'ચમી ધરો છેજ, નવકાર સદાદિલસ્મરો, સુખસ્હેજેમળેતેાજ.વિ. એકલપેટાનકદી થજોરે, અનાથ અપંગ અધ કાય, કરૂણાજયણારાખજોરે, સહાય ઉચિતજેમહાય.વિ. ૩૦ સાધમી ભક્તિ સદા રહેરે, જો જનવાણી સૂણોજ, ચિત્તપ્રસન્નજિનપૂજવારે,થાડામાંઘણુ સમજોજ,વિ. ૩૧ કહેવા જેવું તેા ઘણુ જ છેતે, જાણી લીધુ છે તમેજ, વિટાપડતાં દુ:ખધણુ રે, હઇઉ ભરાયે સ્હેજ.વિ. ૩૨ પદ્મા-ભદ્રા કહે માતાજી, પિતાજી આપ ઉપકાર, ક્રાડો ઉપાયે નજ વળે તે, કેવળી જાણે વિચાર.વિ. ૩૩ એકએકઅક્ષરમ ત્રસમારે, જણાવ્યાહૃદયનાભાવ, તે તે નિશ્ચે ધારશુરે, સમુદ્રમાં મળે નાવ.વિ. ૩૪ માતપિતાઆપ આપજગુરૂ, આપઅમારા પ્રાણ, આપ વચને શ્રદ્ધા ભરીરે, મš રંગ પ્રમાણ.વિ. ૩૫ અમ આલક શુ બોલીયેરે, આપ આગળ નાદાન, ચિતાનકરોાઅમતણીરે, માંગીયેઆશીષદાન,વિ. ૩૬ સખીએસહુ આવીમળેરે,મમ` ભાષામાં આનંદ, વહેલાસર પધારારે, થાયે દર્શને સુખકંદ,વિ. ૩”

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544