________________
૪૯
૧. સૂર્યના તાપથી પાણીના સ્થૂલમાંથી આકાશમાં ઉડી શકે-અદુર ચડી શકે—તેવાને તેટલા પરમાણુઓના સૂક્ષ્મ પરિણામ (વરાળ) તૈયાર થાય, ને તે અહ્વર આકાશમાં વાયુના એરથી ચડે છે.
૨. આકાશમાં ચડયા પછી તેના ઉપર હવા, પ્રકાશ, પવન, ગરમી વિગેરેથી .બનેલા વિચિત્ર વાતાવરણની અસર સતત ચાલ્યા કરે છે. આમથી તેમ વાદળારૂપે થયેલી વરાળ ફર્યાં કરે છે. તે વરાળનું પાણી લાયક રૂપાંતર થવા લાગે છે. તેને ગર્ભકાળ કહે છે.
૩. પછી બરાબર પાણી થતાં એકાએક તે વાદળુ ધસી પડે છે, છતાં તે ઢગલા થઈ વરસતું નથી. પણ કલાકે બે કલાકે અથવા અમુક દિવસેામાં વરસીને ખલાસ થાય છે. તેને વર્ષોંઢ સાળ કહે છે.
૪. તે વરસેલું પાણી જમીનમાં નદી, નાળા કે સમુદ્રમાં ભરાઈ જાય છે. વળી તેમાંથી વરાળ બનીને ઉપર પ્રમાણે ક્રમ ચાલુ રહે છે.
તેવી જ રીતે હવે કના વિચાર કરીએ.
૧. પરમાણુઓ, અને પરમાણુઓના ધામાંથી કને ચેાગ્ય—કાણ પરમાણુઓની વણાઓ. યણ અને અધ્યવસાયના બળથી પોતાની તરફ ખેંચીને જીવ પેાતાની સાથે મેળવી દે છે. તે બંધ.