Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 518
________________ ૪૫ કહેનારા હાય તે માટે ક્રિયાની જરૂરી કહેવાય છે. જાણવાની જરૂર એ કબૂલ. જ્ઞાન જોઈએ એ પણ ચાક્કસ પણ જ્ઞાનમાત્રથી ફળ થઈ જાય તેમ નહી. ર્દષ્ટ પદાર્થ જાણ્યા માત્રથી આવતા નથી. અને અનિષ્ઠ પદાર્થ જાણ્યા પછી ખસતા નથી. પરંતુ ખસેડવાની પ્રવૃત્તિ કરવી પડે છે. આથી એ ચાક્કસ છે કે જ્ઞાનમાત્રથી ફળ થઇ શકતું નથી. મહાનુભાવા ? ક્રિયા કેટલી ઉપકારી છે ઉપકારી થઈ છે. તે સમજવાની જરૂર છે જ અણસમજમાં આ જીવે કર્માંના ડુંગરે ડુંગરા ઉખેડીને ફેંકી દીધા છે. અત્યારે તેા હવે કમના ટેકરા માત્ર જ રહ્યા છે. સૂક્ષ્મએકેન્દ્રિયપણામાં કમ ફેંકવાની વખતે શું સમજતા હતા ! સૂક્ષ્મમાંથી બાદરપણું તેમાંથી ત્રસમાં એમ કરતાં અસન્નીમાં પછી સંજ્ઞીમાં અને તિર્યંચમાંથી મનુષ્યમાં આવ્યા. આ કાને જોરે ઉલટું ? વગર મને વગર જ્ઞાને અને વગર ઉપયોગે આ બધું થયું છે. યથાપ્રવૃતિ—કરણને અનાભાગ–ઉપયોગ વગરનું માને છે. ૬૮ ક્રોડાક્રોડ સ્થિતિવાળા કર્મ તાડયાં તે ઉપયાગ વગર ક્રિયામાત્રથી કર્મોને તાડયાં. તે વખતે જીવને ખેાધ ન હતા. કેઇ ક્રોડાક્રોડ સાગરોપમની સ્થિતિવાળા કર્મ આ જીવે વગર જ્ઞાને અને વગર ઉપયાગે તેડી નાંખ્યા છે. હવે તેાડવાના ફક્ત એક ક્રોડાક્રોડ સ્થિતિવાળા કમ બાકી રહ્યા છે. અણસમજમાં ૬૯ ક્રોડાક્રોડ સાગરોપમની કર્માંની સ્થિતિ તેાડી છે,આ બધા પ્રભાવ

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544