Book Title: Shreechatra Bhankunvarno Ras
Author(s): Lalitmuni
Publisher: Mafatlal Chimanlal Jain

View full book text
Previous | Next

Page 534
________________ ૫૧૧ છવાયેનિમાં જન્મમરણની આંટીઘૂંટીમાંથી બહાર આવી શકતા નથી. સુ ! રાસદેરી ગુંથતાં છોડતાં જીનેશ્વરના ગુણનો મહિમા ગાતા કર્મો તૂટે છે, આ રાસદારી ગુંથવાનું કામ, તેને ખેલ સમજવાનો નથી, પણ જીનેશ્વરના ગુણ ગાવાથી તેમનું સ્વરૂપ જાણવાથી કર્મ છૂટે છે, આ બધુ રહસ્ય ગુરૂગમથી સમજી રાગ શ્રેષ-કષા, છોડવાના છે. સમવસરણ રાસ દોરી (રાગ-દિલ દેવાયું (૨) નતું જેવું એ એનું મેહક મુખડું જોવાયું) મન લેભાયું (૨) હતું સાચું જ્ઞાન જેમાં ચંચળ ચિતડું મહાયું મન સોના રૂપાને હતે, રતનને કોટ હતું, દરવાજે તેરણીયા શોભે, સિંહાસન રખાયું. મન. ૧ ધર્મનું ચક્ર રાજે, અષ્ટ મંગળ આગે, ઈન્દ્રવજ આકાશે ફરકે, દુલ્ભી બજાયું. મન ૨ અશેકી છાંય હતી, પર્ષદા બાર હતી, સુરનર તિર્યંચ જાતિ શ, વૈરને ભૂલાયું. મન. ૩ કેવળ જ્ઞાન હતું, ઝળહળતું તેજ હતું. નરનારી સુખેથી જુએ, ભામંડળ રચાયું. મન૪ વાણીના ગુણ મીઠા,જનમાંગાજી ઉઠયા, * ચઉમુખે જિનવાણું બેલે, દલડું ડોલાયું, મન, ૫

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544