Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
દિ કુ. જેમ કે રેસ જીત, ભોજન કરે, તે બીજે દિવસે ને અર્થે તપસ્યા કરી, અને સાતિને અવસરે તે તપ વર્ધમાર (જેના દિલાલ પડી ગયા હોય, તેઝલાની વૃદ્ધિ કરીને કરવું. એમ કરે તે અતિચાર માત્ર લાગે, પણ નિયમને ભંગ થાય નહિં.
આજે તપસ્યાને હિતક છે, એમ જાણ્યા પછી એક ધાણા પણ ગળી, જામ, તે નિયમ ભંગ થવાથી નશ્વ ગતિનું કારણ થાય છે.” “આજે તપસ્યાને દિવસ છે કે નહીં?” અથવા “એ વસ્તુ લેવાય કે નહીં ?” એ મનમાં સંશય આવે, અને તે (વ) લે તે નિયમભંગાવિ દેષ લાગે.
સંવાહ, ભૂત પિશાદિકના ઉપદ્વવ થવાથી પરવશપણું અને સર્ષાદિકથી નાસમાધિમણ થવાને લીધે તપ ન wય તે પણ ચેથા ગાર (સાહિત્રિામા ) ઉચ્ચાર કર્યો છે. અમે નિસાસને ભંગ ન થાય એવી રીતે આ નિયમને વિષે જાણવું. વળી નિયમને ભંગ થાય તે એ દોષ લાગે છે, કે છેડે નિરમાં લઈને તે બરાબર પળવામાં જ ઘણે ગુણ છે. ધર્મના સંબંધમાં તારતમ્ય ચાય જાવું જોઈએ. માટેજ આશર રાખેલા છે. શત નિયમ પાછળ સંબંકિમબશ્રેષ્ઠિનું દા દ૧૦ કમળઍક્તિએ “રામીપ પહેલા કુંભારના માથાની ટાલ આ વિના મારે ભજન ન કરવું.” એ નિયમ. માત્ર
થીજ લીધું હતું તે પણ તેીિ. તેને આ સિક્કાની રાશિ છે. અને તેથી તે નિયમ સફર્ણ થશે. જે પુણ્યને આ છે રિયા લેવામાં આવે તેને કેટલું જ કહેવું