Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૪૪ર નિશ્ચય ધર્મ ન તેણે જાણે, [શ્રા. વિ. સમકાળે ભક્ષણ કરવા જ તયાર ન થા હાય! એ દેખાતું હતું. એક જમણી અને એક ડાબી એવી બે આવડે પિતાની સેના તરફ અવજ્ઞાથી–ધિક્કારથી તે, બે આંખવડે પિતાની વીસ ભુજાઓને અહંકારથી અને ઉત્સાહથી જોતે, બે આંખવડે પિતાના આયુધને હર્ષથી અને ઉત્કર્ષથી જેતે, બે આંખ વડે પોપટને આક્ષેપથી અને દયાથી જોતે, બે આંખવડે હસી તરફ પ્રેમથી અને સમજાવટથી જેતે, બે આંખવડે તિલકમંજરી તરફ અભિલાષથી અને ઉત્સુકતાથી જોતે બે આંખવડે મયૂરપક્ષી તરફ ઈચ્છાથી અને કૌતુકથી જેતે, બે આંખવડે જિનેશ્વર ભગવાનની પ્રતિમા તરફ ઉલ્લાસથી અને ભક્તિથી જોતે, બે આંખવડે કુમારને અદેખાઈથી અને રેષથી તે બે આંખવડે કુમારના તેજ તરફ ભયથી અને આશ્ચર્યથી જેતે એ તે વિદ્યાધર રાજા પિતાની વીસ ભુજાની હરિફાઈથી જ કે શું ! પિતાની વીસ આંખવડે ઉપર કહ્યા મુજબ જુદા જુદા વીસ મને વિકાર પેદા કરતું હતું. પછી તે વિદ્યારે રાજા યમની માફક કેઈને વશ ન થાય એ, પ્રલય અને ઉત્પાતની પેઠે જગને ક્ષેભ ઉત્પન્ન કરનાર એ. થઈ આકાશમાં ઉછળે. વાનર સરખે પોપટ ભયંકર અને. જોઈ ન શકાય એવા સાક્ષાત રાવણ સરખા વિદ્યાધર રાજાને જોઈને શીધ્ર બીક પામે. ઠીક જ છે, તેવા ક્રૂર સ્વરૂપ આગલ કેણ સામે ઊભે રહે? કેણ પુરુષ દાવાગ્નિની બળતી જવાલાને પીવા ઈચ્છે? હશે, બીક પામેલે પોપટ શ્રીરામ સરખા રત્નસાર કુમારને શરણે ગયે. તે ભય