SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માને ઉપદેશ અને મોક્ષ ૪૨૫ પ્રકરણ ૬૬ મું આત્માને ઉપદેશ અને મોક્ષ દેહ તથા આત્માની ભિન્નતાનું જ્ઞાન આવે વખતે આજ સપષ્ટ નિર્ણિત થાય છે. આજ પરમ કસોટીનો વખત છે. કિલષ્ટકર્મ ખપાવવાનો વખત આવે જ હોય છે ઘણા વખતથી સુદઢ કરેલ જ્ઞાનને અજમાવવાનું પરમ કારણ કેઈક વખત જ મળે છે. ગોખેલા ક્ષમા કરવાના પાઠ અત્યારે જ અમલમાં મૂકવા ગ્ય છે. લાંબા વખતથી દેહદમન કરવાનો અભ્યાસ આવે અવસરે જ ઉપયોગમાં આવે છે. પિતાની ચારે બાજુ લાકડાં ખડકાય છે ખડકનાર કોણ છે ? શા માટે ખડકે છે ? તેનું પરિણામ શું - આવશે ? અગ્નિ પણ લગાડી, લાકડાં બાળવા લાગ્યાં અને શરીર પણ બળવાની તૈયારીમાં છે. બળવા પણ લાગ્યું આ સર્વે વાત મહાબળ મુનિથી અજાણ નહોતી. ગુરૂએ આગળથી ચેતાવેલ પણ હતું કે કનકવતી છેવટને ઉપસર્ગ કરશે, પિતાનું વેર લેશે. તેમ મહાબળમુનિ પણ અત્યારે જ્ઞાન દષ્ટિએ કે ચમે દષ્ટિથી તેને નજરે જુએ છે. આમાંથી નાશી છુટવું હોય તે છુટાય તેવું છે. કનકવતીને શિક્ષા આપવી હોય તે આપવાનું સામર્થ્ય પણ પિતાનામાં છે, આ શહેરને રાજા તે પણ તેમને પુત્ર અને પરમ ભકત
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy