Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહસ્ય. હવે ગ્રંથકાર ત્રીશમી ગુરૂગુણ છત્રીશી વર્ણવે છે. एगूणतीसभेए, पावसुए दूरओ विवज्जंतो । सगविह सोहिगुणणू, छत्तीसगुणो गुरू जयउ ॥ ३१ ॥ 33333 ર૯ પ્રકારના પાપશ્રુતને દૂરથી પરીહરતા અને સાત શેધિગુણાને ( સારી રીતે ) જાણનારા એવા ૩૬ ગુણચુક્ત ગુરૂ મહારાજ જયવતા વર્તા. ૩૧ હવે ગ્રંથકાર એકત્રીશમી ગુરૂગુર્ણ છત્રીશી વખાણે છે. महमोहबंधठाणे, तीसं तह अंतर्रारिकं च । लोए निवारयंतो, छत्तीसगुणो गुरू जय || ३२ । ૩૩ ભાવાર્થ-અષ્ટાંગ નિમિત્ત પ્રમુખ ર૯ પ્રકારના પાપશ્રુતને દૂર તજતા, અને (પ્રાયશ્ચિત યથાર્થ ભાવે લેતાં દેતાં) લઘુતા (કર્મ-હાનિ, નિર્જરા) ૧, નવ નવ સવેગ શ્રદ્ધાવડે ચિત્તની પ્રસન્નતા ૨, સ્વપર પાપ નિવૃત્તિ ૩, આ વશુદ્ધિ-સરળતા ૪, અભિમાનાદિકના ત્યાગથી દુષ્કર કરણ પત્તીથંકરાની માતાનુ પાલન અને ગુરૂજનાના વિનય ૬, અને નિરૂપવા એ સાત પ્રકારના ગુણ માલાચના વર્ડ પ્રાપ્ત થાય છે પણ એવા ૨૬ ગુણયુક્ત વર્તા. ૩૧ યવતા For Private and Personal Use Only ત્રીશ મહામે હબ'ધ સ્થાનાને તથા છ અંતરંગ શ ત્રુને નિવારતા એવા છેત્રીશ ગુણયુકેત ગુરૂમહારાજ જગતમાં જયવતા વો ! ૩ર ભાવા—અતિ સક્લિષ્ટ પરિણામવડે પ્રાણીધાતાદિક અનેક

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87