Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમયસાર પ્રકરણ એ રીતે આરાધના વિશધના ફળ નિરૂપણ નામા સમયસારને દશમે અધ્યાય પૂર્ણ થયે; અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે. ઈતિશમ. ( આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતેજ સંસ્કૃત ટીકા રચી. છે. (સંવત ૧૪૬૯) તેની ઉપરથી આ ભાષાંતર ટુંકામાં સારરૂપે કરવામાં આવ્યું છે.) શ્રી આત્માનંદ પ્રકાશ માસિક, બહાળા ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું, ધાર્મિક અને નૈતિક વિષયથી ચર્ચાતું “શ્રી આત્માનંદ પ્રકાશ માસિક” દર મહિનાની પૂર્ણિમાએ પ્રસિદ્ધ થાય છે. દર વર્ષે સુંદર ઉપગી પુસ્તકની ભેટ આપવા છતાં દરેક જૈન વ્યક્તિ તેને લાભ લઈ શકે તે ખાતર વાર્ષિક લવાજમ માત્ર રૂ. ૧-૪-૦ રાખવામાં આવેલ છે. ગ્રાહક થઈ અવશ્ય જ્ઞાનની અભિવૃદ્ધિ કરશે. જૈનધર્મના તમામ જાતના મળતા પુસ્તકે. જૈન ધર્મના સર્વ જાતના પુસ્તકે, મુનિરાજોના ફેટેગ્રાફર્સ (છબી) વ્યાજબી કિંમતે અમારે ત્યાંથી મળી શકે છે. ન જ્ઞાનખાતામાં જાય છે. જેથી અત્રેથી મંગાવવા સૂચના કરવામાં આવે છે. શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર–(કાઠિયાવાડ). For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87