Book Title: Gurugunmala Yane Gurugun Chattrisi Tatha Samaysara Prakaran
Author(s): Karpurvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી સમયસાર પ્રકરણ. । यूकामत्कुणदंशादीन्, ये जन्तून् तुदतस्तनुम् । पुत्रवत् परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः || ४ | - Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —, માંકણુ, ડૅસ, મસા, મચ્છર પ્રમુખ જે શરીરને પીડા ઉપજાવે છે તેની પણ હિંસા ન કરનાર તે પુરૂષા સ્વર્ગમાં જાય. ૫૪૫ અન્ય શાસ્ત્રો શું કહે છે ? सुवर्णदानं गौदानं, भूमिदानाद्यनेकशः । नोत्तमं प्राणदानानामित्युवाच पराशरः ॥ ५ ॥ ભાવાર્થસાનાનું દાન, ગાયનું દાન, પૃથ્વીનું દાન વિગેરે ઘણાં દાન છે પરંતુ જીવિતદાન સરખું દાન નથી એમ પારાશર રૂષિ કહે છે. ૫ ૫ ૫ " यो दद्यात् काञ्चनं मेरुं कृत्स्नां चापि वसुन्धराम् । સ્વ નીવિત વાત્, ન ચ તુયં યુધિષ્ઠિર ? !! મૈં !! કૃષ્ણ કહે છે કે—હે યુધિષ્ઠિર! જે પુરૂષ સાનાના મેરૂ પંતનું દાન કરે, સમગ્ર પૃથ્વીનુ દાન કરે અને એક જીવને વિતદાન આપે પરંતુ ઉપરનું દાન વિતદાન સરખું થઇ શકતું નથી. uku मातृवत्परदाराणि, परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति || ७ | ભાવા—પરસ્ત્રી માતા સમાન, પરદ્રવ્ય પત્થર સમાન, સ જીવા પેાતાના આત્મા સમાન; આ પ્રમાણે જે જીવે છે તે પુરૂષ દેખતા છે બાકીના બધા અન્ય છે. ! છ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87