Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 277
________________ ૨૬૦ અથ−જે સાધુ, વિના કારણે વિ. સઘળી વિગઇએને વાપરે છે, અનશન વિ. તપમાં તત્પર બનતા કહેવાય છે. (૧૫-૫૩૩) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથ દૂધ, દહીં વાર વાર એટલું જ નથી. તે નહીં પણ પાપશ્રમણ अत्यंतम्मिय सूरम्मि, आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ, पावसमणेति वच्चइ || १६॥ अस्तान्ते च सूर्ये, आहारयति अभीक्ष्णम् । नोदितः प्रतिनोदयति, पापश्रमणः इत्युच्यते ॥१६॥ અથ-જે સાધુ, સૂર્યાસ્ત સુધી વાર વાર વિશેષ કારણ સિવાય આહાર વાપર્યા કરે છે, જ્યારે જ્ઞાન—ક્રિયાની બાબતમાં ગુરુ વિ.થી પ્રેરણા થાય ત્યારે ગુરુએની સાથે વિવાદ કરવા લાગી જાય છે, તે પાપશ્રમણુ કહેવાય છે. (૧૬-૫૩૪) आयरियपरिच्चाइ, परपासंड सेवए । गाणं गणिए दुब्भूए, पावसमणेति बुच्चई ॥१७॥ आचार्य परित्यागी, परपाषण्डं सेवते । गाणङ्गणिको दुर्भूतः, पापश्रमणः इत्युच्यते ॥ १७॥ અ-જે સાધુ, આચાય ના પરિત્યાગ કરે છે, શ્રી જિનાક્ત ધમ છેડી બીજા ધર્મને આચરે છે, સ્વગણુગચ્છને છેડી બીજા ગણમાં જાય છે અને દુરાચારી હાઈ અતિ નિંદનીય બને છે, તે પાપશ્રમણ કહેવાય છે. (૧૭-૫૩૫) सयं गेहूं परिच्चज, परगेहंसि वावरे | निमित्तेण य ववहरह, पावसमणेत्ति वुच्चर || १८ ||

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306