Book Title: Uttaradhyayan Sutra Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 302
________________ શ્રી સંયતાધ્યયન-૧૮ ૨૮૫ વિ. વાદથી રહિત, અર્થાત્ સર્વ સંગથી રહિત બનીકર્મ રહિત બની સિદ્ધ પરમાત્મા બને છે. આ પ્રમાણે ક્ષત્રિય મુનિએ હિતોપદેશ આપી વિહાર કર્યો અને સંજય મુનિ પણ તે બેધને હદયસ્થ કરી, લાંબા કાળ સુધી વિચરી, કેવલી થઈ સિદ્ધ ભગવાન બન્યા. આ પ્રમાણે હે જ બૂ! હું તને શ્રી મહાવીર પ્રભુ પાસેથી સાંભળેલું કહું છું,-એમ શ્રી સુધર્માસવામી કહી રહ્યા છે. (૫૪–૧૯૩) છે અઢારમું શ્રી સંયતાધ્યયન સંપૂર્ણ. ક શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-ભા. ૧ સમાપ્ત કરે

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306