Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ .४ स्खलितस्य साधोरुपदेशः १७३
'प्राणिनां वाधर्क चतच्छास्त्रे गीतं महर्षिभिः । नलिका तस्य प्रवेशज्ञानतस्तथा ॥ मूलं चैतदधर्मस्य भयभावप्रवर्द्धनम् ॥१॥ तस्माद्विपान्नवत् त्याज्य मिदं पाप मनिच्छता। अनिच्छयापि संम्पृष्टो दहत्येव हि पावकः ॥२॥
तस्मात् स्त्री सम्पर्के दोपः स्यादेवेति भावः ॥१२॥ अधुना उपसंहरन नकारः गण्डपीडादि दृष्टान्तवादीनां दोपदानाय आह'एवमेगे उ' इत्यादि। मूलम्-एवमेगे उ पासस्था मिच्छेदिट्टी अणारिया।
अज्झोवैवन्ना कामेहि पूर्यणा इव तरुणए ॥१३॥ जाय, वह दोष रहित नहीं हो सकता। वह तो दोषजनक ही है। कही भी है--'प्राणिनां बाधकं चैतत्' इत्यादि।
महर्षियों ने मैथुन को शास्त्र में प्राणियों का घातक कहा है। जैसे नली में अग्नि डालने से उसके भीतर की रुई आदि का विनाश हो जाता है, इसी प्रकार समागम करने से जीवों का विनाश होता है। मैथुन अधर्म का मृल है और भय के भाव को बढानेवाला है। ___ अतएव जो पाप से बचने की इच्छा करता है, उसे विषमिश्रित अन्न के समान मैथुन का त्याग करना ही चाहिए। क्योंकि इच्छा न होने पर भी अगर अग्नि का स्पर्श हो जाय तो भी वह जलाये विना नहीं रहती। ____ तात्पर्य यह है कि स्लीसम्पर्क करने से दोष होता ही है ॥१२॥ સંભોગ કરનાર માણસ દોષને પાત્ર અવશ્ય બને જ છે. તેને દોષરહિત ગણી १४१ १ नही. यु. ५ छ है-'प्राणिनां बाधकं चैततू' त्याह
- મહર્ષિઓએ મિથુનને શામાં પ્રાણુઓનું ઘાતક કહ્યું છે. જેવી રીતે નળીમાં અગ્નિને તણખે નાખવાથી તેની અંદર રહેલ રૂ આદિને નાશ થઈ થઈ જાય છે, એ જ પ્રમાણે મિથુનનું સેવન કરવાથી જીવોને વિનાશ થાય છે. મિથુન અધર્મનું મૂળ છે અને ભયના ભાવની વૃદ્ધિ કરનારું છે. તેથી જેઓ પાપથી બચવા માગતાં હોય, તેમણે વિષમિશ્રિત અન્નની જેમ મૈથુનનો ત્યાગ કર જોઈએ જેવી રીતે ઈછા વગર અથવા અજાણતા પણ અનિનો સ્પર્શ થઈ જાય તો અગ્નિ દઝાડયા વિના રહેતી નથી, એ જ પ્રમાણે રાગશ્રેષથી રહિત બનીને પણ મૈથુનનું સેવન કરનારને દોષ અવશ્ય લાગે છે ૧a