Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२००
सूत्रकृतागसूत्रः ॥अथ चतुर्थमध्ययनमारभ्यते। तृतीयाध्ययनं गतम् । अतः परं चतुर्थमारभमाणरतृतीय चतुर्थयोः संवन्धं दर्शयति तृतीयाध्ययने उपसर्गाः मलपिताः । तेषु चानुकूला उपसर्गाः प्रायो दुस्सहाः, तत्रापि ललनोपसर्गोऽनीव जेतुमसमर्थः, अतः स्त्रीपरीपहजयाय चतुर्थमध्ययनं मारभ्यते, अनेन संपन्धेनाऽऽगतस्य चतुर्याध्ययनस्य प्रथममिदं सूत्रम्-'जे मायरं च' इत्यादि। मूळम्-जे सायरं च पियरं च विप्पजहाय पुर्वसंजोग ।
एंगे लहिते चरिौलालि आरंतमेहुणो विचित्तसु ॥१॥ छाया-यो मातरं च पितरं च विभहाय पूर्वसंयोगम् ।
एकः सहितश्चरिष्यामि आरतमैथुनो विविक्तेसु ॥१॥
चौथा अध्ययन का पहला उद्देशे का प्रारंभ तृतीय अध्ययन समाप्त हुआ। इसके पश्चात् चतुर्थ अध्ययन को प्रारंभ करते हुए तृतीय और चतुर्थ अध्ययन का सम्बन्ध दिखलाते हैं। तीसरे अध्ययन में उपसानों का निरूपण किया गया है। उनमें से अनुकूल उपलर्ग प्रायः दुस्सह होते हैं और उनमें भी स्त्री संबंधी उपसर्ग तो अतीव दुस्लह है । अतएव स्त्री परीषह को जीतने के लिए चतुर्थ अध्ययन प्रारंभ किया जाता है । इस सम्बन्ध से प्राप्त चतुर्थ अध्ययन का यह आद्य सूत्र है-'जे भायरं च' इत्यादि ।
ચોથા અધ્યયનના પહેલા ઉદ્દેશાનો પ્રારંભત્રીજુ અધ્યયન પૂરું થયું. હવે ચોથા અધ્યયનનો પ્રારંભ કરતાં સૂત્રકાર ત્રીજ અધ્યયનને ચોથા અધ્યયન સાથે સંબંધ પ્રકટ કરે છે ત્રીજા અધ્યયનમાં ઉપસર્ગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપસર્ગોના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોરૂપ જે બે પ્રકારે કહ્યા છે, તેમાંના અનુકૂળ ઉપસર્ગો સામા ન્યતઃ દુસહ હોય છે. તેમાં પણ સ્ત્રી–સંબંધી અનુકુળ ઉપસર્ગો તે ખૂબ જ દુસહ છે. તેથી સ્ત્રી પરીષહનું સ્વરૂપ અને તેમને જીતવાનું મહત્વ બતાવવા માટે આ ચતુર્થ અધ્યયનની શરૂઆત કરવામાં આવે છે. પૂર્વ અધ્યન સાથે આ પ્રકારને સંબંધ ધરાવતા આ ચેથા અધ્યયનનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે
'जे मायरं च' त्याह- .