Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 323
________________ [ ૨૯૨ ] શ્રી રવિજયજી કરવાવડે ભવભ્રમણને અંત કરવા માટે જે આત્માને બરાબર કાબુમાં રાખે છે તેનું જીવિત સફળ છે. ૮૬. જેને ઈઢિયે વશમાં છે, જેનું મન દૂષિત–ષવાળું નથી અને જેને આત્મા ધર્મમાં રક્ત છે તેનું જીવિત સફળ છે. ૮૭. જેઓ પરનિંદા કરવામાં મૂંગા છે અને સ્વલાઘાપ્રશંસા કરવાથી વિમુખ છે, તેઓ જગતમાં સર્વત્ર પૂજાય છે. ૮૮. પ્રાણઃ કષ્ટ પ્રાપ્ત થયે છતે પણ સજજનેએ પહેલેક વિરુદ્ધ કાર્યો તજવાં, જેથી આત્મા સુખ-શાન્તિ પામે. ૮૯. જે પિતે વિનયયુક્ત છતો સદા અન્યને સત્કાર કરતો રહે છે તે સર્વત્ર સર્વ કોઈને પ્રિય લાગે છે. તે કયાંય પણ તિરસ્કાર પામતો નથી. ૯૦. કદાચિત કિંપાકનું ફળ ખાવું સારું છે પણ ડાહ્યા માણસે ગમે તેવા મનોહર ને સ્વાદિષ્ટ વિષયે હોય તે પણ તે ભેગવવા ગ્ય નથી. ૯૧. અજ્ઞાની છ સ્ત્રીસંસર્ગનું સુખ વખાણે છે, પરંતુ એને વિચાર કરતાં તે એ વિષયસુખ જ દુઃખનું પ્રબળ બીજ-કારણ જણાય છે. ૨. કામ–અગ્નિથી દાઝેલાં દેહધારીઓનાં શરીરે, જ્યાં સુધી શાંતરસથી સિંચાયા ન હોય ત્યાં સુધી શાંત થતાં જ નથી. ૯. અગ્નિવડે દાઝેલાઓને શમને પાય–શાન્તિને ઉપાય અહીં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ કામ–અગ્નિવડે દાઝેલાઓને શમને પાય–શાંતિનો ઉપાય તો અનેક ભવભ્રમણ કરતાં પણ પ્રાપ્ત થઈ શકો નથી..

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368