Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 363
________________ ( ૩૩૨ ) મુંબઇ સમાચાર (સાપ્તાહિક) (મુ ંબઈ) તા. ૭–૧–૪૦. લેખસ ંગ્રહ, ભાગ પહેલા. પ્રકાશક: શ્રી નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ. મંત્રીઃ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, ગેાપાળ ભુવનઃ પ્રિન્સેસ સ્ટ્રીટઃ મુંબઇ. કિંમત. રૂા. ૦-૬-૦ ' જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સ ંપ્રદાયમાં સાધુતાનાં ગુણેાથી અત્યંત પ્રખ્યાતિ પામેલા સ્વ`સ્થ પ્રશાંતમૂર્ત્તિ સન્મિત્ર શ્રી કપૂરવિજયજી મહારાજના સ્મરણુ તરીકે એમના ઉપયોગી લેખાને પ્રસ્તુત પુસ્તકમાં સંચય કરવામાં આવ્યા છે. શરૂઆતમાં સન્મિત્ર મુનિ શ્રી કપૂરવિજયજી મહારાજના ત્યાગવૈરાગ્યની ભાવના પાષા ફાટા આપેલા છે. આ પુસ્તકના ‘ ઉપેદ્ધાંત ’ જાણીતા જૈન વિદ્વાન શ્રી મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડીઆ, સોલિસીટરે લખેલે છે અને શ્રી મેાહનલાલ દીપચંદ ચેાકસીએ આમુખ ’ લખ્યું છે. આ ગ્રંથમાં જુદી જુદી એકસે। તેર વાનીએ પીરસવામાં છે. ગ્રંથના પ્રારંભ ક્ષમાપના અથવા ખામણાથી થાય છે. “ ખમીએ તે ખમાવીએ સાહેલડી રે, એ જિનશાસન રીત તે “ નમે તે પ્રભુને ગમે ”, સજ્જન અને દુનને પટાંતર '', સ. શાસ્ત્રોધ '', “ ઉપયોગી ,, << 66 .. 66 “ હિતશિક્ષા 9 (( "6 સાધુ જતાના મુખમાં કેવાં મેાક્ષેાપાય ’, t * (C દાનમાં અભયદાન શ્રેષ્ઠ ” આભરણુ '', શ્રાવકને યેાગ્ય કરણી ”, વચના શોભે ? '', 66 “ આણાજીત્તો સધા—ભગવાનની આજ્ઞાયુક્ત સધ છે ”, “ વિનય એ જ વશીકરણ છે પણ મંત્ર તંત્ર તા કેવળ આળપ’પાળ છે ”, અરસપરસ સહાનુભૂતિ દાખવવાની અનિવાર્ય જરૂર સાચા સાધુને પાળવા યેાગ્ય પ્રાચની નવ વાડ અને કેટલાક ઉપયોગી સવાદેને આમાં સમાવેશ કરવામાં આવ્યેા છે. આ સવાત્રણશે પાનાં પર છપાયેલા અને પાકા પૂઠાથી અધાવેલા ગ્રંથ જૈન બંધુઓને વિશેષ કરીને માર્ગદર્શક થઇ પડશે. શાંતજીવન ,, "" > "(

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368