Book Title: Sutrakrutanga Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे _____टीका-'अहिमे' अथ इमे, अत्राऽथशब्द आनन्तर्येऽर्थे विद्यते। तथा च मतिकूलोपसर्गानन्तरमनुकूलोपसर्गा निरूप्यन्ते । तेऽनुकूलोपसर्गाः के ? कथंभूताः तत्राह-'सुहुमा' सूक्ष्माः, प्रायशः इमे प्रतिपाद्यमानाः अनुकूलोपसर्गाश्चेतोविकारकारितया सूक्ष्मा आन्तराः । न तु प्रतिकूलोपसर्गा इव प्राचुर्येण देहादिविकारकारित्वेनाऽतिप्रकटतया बादरा एते भवन्ति ।
ते के तत्राह--' संगा' संगाः-मातापितृ कलत्रपुत्रादिसंबन्धाः। एते संगा:-'भिक्खूणे' मिथूणामपि । 'दुरुत्तरा' दुरुत्तरा=दुरतिक्रमणीया इति । प्रायशः मरणान्तिकैरपि दुःखै कजनकैः' प्रतिकूलोपसगैः' कदाचिन्माध्यस्थ्यवृत्तिमासाद्य महापुरुषास्तानधिसहित क्षमन्ते । परन्तु एते तु अनुकूलोपसर्गाः महा
टीक्षार्थ-'अथ' यहां अनन्तर अर्थ में है। इसका अभिप्राय यह है कि प्रतिकूल उपसमौ का प्रतिपादन करने के अनन्तर अनुकूल उपसर्गों का निरूपण किया जाता है। अनुकूल उपसर्ग क्या है और कैसे होते हैं ? यह स्पष्ट करने के लिए कहा गया है वे 'सूक्ष्म' होते हैं अर्थात् चित्त में विकार उत्पन्न करने वाले होने से आन्तरिक होते हैं । प्रतिकूल उपसर्गों की भांति प्रचुरता से देह आदि में विकार जनक होने के कारण प्रकट रूप से स्थूल नहीं होते हैं। __ वे संग अर्थात् अनुकूल उपसर्ग माना, पिना, पत्नी, पुत्र आदि के सम्बन्ध रूप हैं। इनको जीतना कठिन होला है । मारणान्तिक अथवा अत्यन्त दु:ख जनक प्रतिकूल उपसर्गों के आने पर महापुरुष कदाचित् मध्यस्थभाव धारण करके उनको सहन कर लेते हैं, परन्तु ये अनुकूल
टी -मी. 'अथ' मा ५४ मनन्तर' (त्या२माह)ना मनु पाय છે. તેનો આશય એ છે કે પ્રતિકૂળ ઉપસર્ગોનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર અનફળ ઉપસર્ગોનું નિરૂપણ કરે છે અનુકૂળ ઉપસર્ગો કેવાં હોય છે, તેનું હવે સૂત્રકાર સ્પષ્ટીકરણ કરે છે–તેઓ સૂક્ષમ હોય છે, એટલે કે ચિત્તમાં વિકાર ઉત્પન્ન કરનારા હોવાથી તેઓ આન્તરિક હોય છે. પ્રતિકૂળ ઉપસર્ગોની જેમ તે શરીર આદિમાં વિશેષ પ્રમાણમાં વિકારજનક નહીં હોવાને કારણે રસ્થૂલ હોતા નથી.
તે અનુકૂળ ઉપસર્ગો માતા, પિતા, પુત્ર, પત્ની આદિના સંગ (સંબંધ) રૂપ હોય છે. તેમને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. કદાચ મારણાન્તિક અથવા અત્યંત દુઃખજનક પ્રતિકૂળ ઉપસર્ગો આવી પડે ત્યારે મહાપુરુષે મધ્ય ભાવ ધારણ કરીને તેમને સહન કરી લે છે, પરંતુ આ અનુકૂળ