Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (b) “તુચસ્થાના સ્થ૦ ..૭ સૂત્રની બૃહદ્રુત્તિમાં એક પંક્તિ છે “સર્વમુવસ્થાનમવ” અર્થાત્ 5 વર્ણનું સ્થાન હોઠથી લઇને કંઠમણિ સુધીનું સંપૂર્ણ મુખ છે. એટલે કે અઢાર પ્રકારના 5 વર્ણની નિષ્પત્તિમાં સંપૂર્ણ મુખ વપરાય છે. હવે હોઠથી લઈને કંઠમણિ સુધીના મુખમાં જેમ કંઠ એક સ્થાન છે તેમ તાલુ, હોઠ, દાંત, નાસિકા વિગેરે પણ સ્થાનો છે. તેથી અઢાર પ્રકારના ૪ વર્ણની નિષ્પત્તિમાં જેમ કંઠ સ્થાન વપરાય છે માટે આ વર્ણ કંથકહેવાય, તેમ તાલુ, હોઠ, દાંત વિગેરે સ્થાનો પણ વપરાતા હોવાથી આ વર્ણ તાલવ્ય, ઓય, દંત્ય વિગેરે રૂપે પણ કહેવાય. તેથી ‘ગાસનઃ ૭.૪૨૦' પરિભાષાથી જેમ કંઠ સ્થાનને આશ્રયીને આ આદેશ બ ને આસન્ન હોવાથી મ નો આ આદેશ થવાની પ્રાપ્તિ છે, તેમ આદેશ તાલુ, હોઠ, દાંત વિગેરે સ્થાનોને આશ્રયીને રુ વર્ણ, ૩ વર્ણ, ત્રદ વર્ણ વિગેરેને પણ આસન્ન હોવાથી ર વર્ણ વગેરેનો પણ સૂત્રનિર્દિષ્ટ આદેશ થવાની પ્રાપ્તિ છે. પરંતુ તે ઈષ્ટ ન હોવાથી માત્ર 5 નો જ મા આદેશ થઇ શકે તે માટે સૂત્રમાં અત: પદ મૂક્યું છે.
(c) “કન્યત્વવારા: રૂ.૨.૨૫૨' સૂત્રમાં કાર્યનો નિર્દેશ ન કર્યો હોવાથી જેમ અન્ય, ચ, વર્ વિગેરે નામોના અંત્યસ્વર કે વ્યંજન દરેકને તે સૂત્ર વિહિત આ આદેશ થાય છે, તેમ પ્રસ્તુતમાં જો મત: પદ ન મૂકીએ તો પ્રત્યય એ પ્રકૃતિનો આક્ષેપ કરતો હોવાથી સૂત્રનિર્દિષ્ટ નષ્ણામ્ અને ર પ્રત્યયથી આક્ષિપ્તસ્વરાન્ત કે વ્યંજનાન્ત ઉભય પ્રકૃતિના અંત્યસ્વર કે વ્યંજનને પ્રસ્તુત સૂત્રથી ના આદેશ થવાની પ્રાપ્તિ આવે, અને તેથી જેમ શ્રમળ વિગેરે પ્રકૃતિના નર્ગામ્ કે પ્રત્યય પરમાં વર્તતા શ્રમ:, શ્રમણ્યમ્ આવા પ્રયોગો થાય છે, તેમ વા વિગેરે વ્યંજનાન્ત પ્રકૃતિના પણ વાવ: વાગ્યા આવાયથાર્થ પ્રયોગોન થતા વાર વાગ્યા આવા અનિષ્ટપ્રયોગો થવાની આપત્તિ આવે. તે ન આવે માટે સૂત્રમાં મત: પદનું ઉપાદાન કર્યું છે.
શંકા - “વચ સ્વ-ઢીઈ-પતુત: ન્યાયથી હૃસ્વ, દીર્ઘ કે પ્લત આદેશ સ્વરના જ થાય છે. માટે આ સૂત્રવિહિત આ આદેશ દીર્ઘ હોવાથી સ્વરનો જ થવાનો છે. તેથી તમારા કહ્યાં મુજબ વા વિગેરે વ્યંજનાન્ત પ્રકૃતિના અંત્ય વ્યંજનનો આ આદેશ થવાનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી.
સમાધાન - જે સૂત્રમાં હસ્ય, દીર્ધ કે પ્લત આદેશનું વિધાન હ્રસ્વ, દીર્ઘ કે પ્લત રૂપે કર્યું હોય અને કાર્ષેિ (આદેશી) વાચક પદ પણ ન મૂક્યું હોય તે સૂત્રમાં સ્વરસ્ય હસ્ત્ર-તીર્ષ-g' ન્યાયને અવકાશ છે. જેમ કે ‘વિજ્ઞ ૨.૪.૧૭’ સૂત્રમાં હ્રસ્વ આદેશનું વિધાન (નપુંસવૃત્તેિ: સ્વરાની દ: ચાત્ આ પ્રમાણે) હ્રસ્વ રૂપે કર્યું છે, અને સૂત્રમાં કાર્યો વાચક વરસ્ય પદનું ઉપાદાન પણ નથી કર્યું. એજ રીતે ‘સર્વ પ્ર વર્ષશ .૨૦૪' સૂત્રમાં દીર્ઘ આદેશનું વિધાન (તીર્ષણ પદને આશ્રયીને) દીર્ઘ રૂપે કર્યું છે, અને સૂત્રમાં કાર્યવાચક સ્વરચ પદ પણ નથી મૂક્યું. હવે આ સૂત્રમાં મતઃ પદ ન મૂકીએ તો કાર્થી વાચક પદનો અભાવ જરૂર છે, પરંતુ સૂત્રમાં આ આદેશનું જે વિધાન કર્યું છે તે દીર્ઘ રૂપે ન કરતા (માડ(ચા) ન-ગાથે આ પ્રમાણે) મા રૂપે કર્યું હોવાથી