Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૬૦
શંકા :
આ સૂત્રથી થતા સ્ ને પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થાય તો શું વાંધો છે ?
સમાધાન :- આ સૂત્રથી થતા ગ્ ને જો પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થાય તો બે આપત્તિ આવે છે.
(a) પ્રિયા: તિન્ન: યસ્ય તદ્ = પ્રિયત્રિ + શિ (ગસ્←શસ્ નો આદેશ) અવસ્થામાં 'ત્રિવતુર્૦ ૨.૧.૧' સૂત્રથી અવ્યવહિત પરમાં રહેલા સ્યાદિ શિ પ્રત્યયના નિમિત્તે પ્રિયંત્ર ગત ત્ર નો તિરૃ આદેશ થયા બાદ પ્રિયંતિÇ + શિ અવસ્થામાં આ સૂત્રથી પ્રિયતિસૃ ની પરમાં થયેલા સ્ ને જો પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થાય તો હવે સ્યાદિ શિ પ્રત્યય રૂપ નિમિત્ત અવ્યવહિત પરમાં ન રહેવાથી “નિમિત્તમાને નૈમિત્તિસ્યાડ—માવ: (A) ન્યાયાનુસારે પુનઃ પ્રિયતિમ્ ગત તિર્ આદેશનો ત્રિ આદેશ થઇ જવાની આપત્તિ આવે અને તેથી પ્રિતિકૃ।િ ઇષ્ટપ્રયોગ સિદ્ધ ન થઇ શકે. તેમજ (b) ‘નિ વીર્યઃ ૧.૪.૮' સૂત્રથી શેષ છુટ્ પ્રત્યયો પરમાં વર્તતા મૈંની પૂર્વનો સ્વર દીર્ઘ કરવાનો હોતે છતે આ સૂત્રથી તેમજ (B)‘સ્વરા∞ો ૧.૪.૬ ' વિગેરે સૂત્રોથી થતો પ્રત્યય રૂપે સંભવતા અને રાન વિગેરે પ્રકૃતિનો પ્રત્યય રૂપે ન સંભવતા ‘પ્રત્યવાઽપ્રત્યયયો: પ્રત્યયચૈવ(C)' ન્યાયાનુસારે ‘નિ ધૈર્યઃ ૧.૪.૮' સૂત્રથી દીર્ઘવિધિ કરવા માટે પ્રત્યય રૂપ ન્ નું જ નિમિત્ત રૂપે ગ્રહણ થઇ શકવાથી વનનિ વિગેરે પ્રયોગસ્થળ કે જયાં ‘સ્વરા∞ો ૧.૪.૬' વિગેરે સૂત્રોથી થયેલો – પ્રત્યય રૂપે સંભવે છે ત્યાં જ ‘નિ વીર્યઃ ૧.૪.૮' સૂત્રથી દીર્ઘ આદેશ થઇ શકે. પણ રાનાનમ્ વિગેરે પ્રયોગસ્થળે નહીં અને તેથી રાનનમ્ આવા અનિષ્ટપ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ આવે છે.
તો આ રીતે બે આપત્તિઓ આવે છે. માટે આ સૂત્રથી થતા ને પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થાય તેમાં અમને વાંધો છે. જ્યારે સૂત્રમાં અન્તઃ પદ મૂકીએ તો ‘અનન્તઃ પન્થમ્યાઃ૦ ૧.૨.૩૮' સૂત્રથી આ સૂત્રથી થતા ગ્ ને પ્રત્યયસંજ્ઞા ન થઇ શકવાથી ઉપરોક્ત આપત્તિ ન આવી શકે. તેથી સૂત્રમાં અમે અન્તઃ પદ મૂકીએ છીએ.
(2) દૃષ્ટાંત –
* ‘અનાવરે૦ ૧.૪.૬૪' →
->
: ‘ઓરી: ૧.૪.૯૬’ * ‘ધૃવÍ૦ ૨.રૂ.૬રૂ’
(i) વારી
वारि + औ
वारिन् +
વન્ + {
वारिण् + ई
वारिणी ।
=
(ii) વારા
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
वारि + टा
વન્ + ટા
↓ वारिण्+टा
વારા
=
(iii) વારને
વાર + ડે
वारिन् + ङे
।
वारिण् + ङे
વાì
=
(A) નિમિત્તનો અભાવ થતા તે નિમિત્તથી થતા કાર્યનો (નૈમિત્તિકનો) પણ અભાવ થાય. (B) ‘સ્વાચ્છો ૧.૪.૬૮' વિગેરે સૂત્રોથી થતા ગ્ ને પણ આ સૂત્રથી થતા ત્ ની જેમ જ પ્રત્યય સંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. (C) સૂત્રોત શબ્દ પ્રત્યય રૂપે અને અપ્રત્યય રૂપે સંભવતો હોય તો તે પૈકી પ્રત્યય રૂપ શબ્દનું જ સૂત્રમાં ગ્રહણ કરવું.