Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
સમાધાન :- આ સૂત્રમાં સિ-ત્રમ્ આદેશીઓને દર્શાવતું ચમઃ પદ ષષ્ઠચન્ત છે. તેથી ‘ષષ્ટચાત્ત્વસ્ય ૭.૪.૨૦૬'(A) પરિભાષાથી અમ્ આદેશીના અંત્ય અવયવ નો જ આદેશ ન થતા ‘અનેવર્ગ: સર્વસ્ય ૭.૪.૨૦૫ '(B) પરિભાષાથી સંપૂર્ણ અમ્ પ્રત્યયનો આદેશ થઇ શકે તે માટે સૂત્રમાં સ્ ના બદલે અમ્ આદેશ દર્શાવ્યો છે.
૨૨૪
Οι
શંકા ઃ- આ જવાબ યુક્ત નથી, કેમકે ‘ષશ્ર્ચાત્ત્વસ્ય ૭.૪.૨૦૬' પરિભાષાના અપવાદભૂત ‘પ્રત્યયસ્ય ૭.૪.૨૦૮ '(C) પરિભાષાથી આખા પ્રત્યયનો જ મ્ આદેશ પ્રાપ્ત છે. માનો કે ‘પ્રત્યયસ્ય ૭.૪.૨૦૮’પરિભાષાનો આશ્રય ન કરીએ અને મ્ આદેશ દર્શાવતા તમે કહો છો તેમ 'ષાન્ત્યસ્ય ૭.૪.′૦૬' પરિભાષાથી મમ્પ્રત્યયના અંત્ય અવયવ ર્ નો જ જો ર્ આદેશ થતો હોય (= ઞર્જ બચતો હોય) તો પણ આગળ જતા ‘સમાનાવમોતઃ ૬.૪.૪૬' સૂત્રથી ગમ્ પ્રત્યયના ૬ નો લોપ થવાનો જ હોવાથી છેલ્લે તો મૈં આદેશ જ શેષ રહે. તેથી સૂત્રમાં સીધેસીધો મૈં આદેશ જ દર્શાવવો યુક્ત ગણાય.
સમાધાન :- તમારો પ્રશ્ન વ્યાજબી છે. છતાં સૂત્રમાં ગમ્ આદેશ નપુંસકલિંગમાં વર્તતા અતિનર નામનો અતિનરર્ આદેશ થઇ શકે તે માટે દર્શાવ્યો છે. આશય એ છે કે ‘પ્રાત્યવ૦ રૂ.૨.૪૭' સૂત્રથી ગામતિાન્ત = અતિખરા અને ‘ન્તિવે ૨.૪.૧૭' સૂત્રથી અતિગર + સિ અવસ્થા પ્રાપ્ત થતા જો આ સૂત્રથી સિ પ્રત્યયનો મ્ આદેશ કરીએ તો અતિનર + ગ્ અવસ્થામાં સ્વરાદિ સ્યાદિ પ્રત્યય પરમાં ન હોવાથી ‘નરાયા નર૦ ૨..રૂ' સૂત્રથી અતિખર નો વિકલ્પે પ્રાપ્ત મતિજ્ઞરસ્ આદેશ ન થઇ શકે અને જો આ સૂત્રથી સિ પ્રત્યયનો અમ્ આદેશ કરીએ તો અતિગર્ + મમ્ અવસ્થામાં સ્વરાદિ સ્યાદિ) અમ્ પ્રત્યય પરમાં હોવાથી 'નરાયા નરસૢ૦ ૨.૧.રૂ' સૂત્રથી અતિખર નો વિકલ્પે પ્રાપ્ત તિખરસ્ આદેશ થઇ શકે છે. આમ અતિખરમ્ આદેશાર્થે સૂત્રમાં સિ-અમ્ પ્રત્યયોનો મ્ ના બદલે ત્રમ્ આદેશ દર્શાવ્યો છે. તેથી ફળ રૂપે પ્રથમામાં મતિનાં પ્રયોગની જેમ વિકલ્પે અતિનરસ્ + અમ્ = અતિનરસમ્ (સ્તં તિષ્ઠતિ) પ્રયોગ પણ સિદ્ધ થઇ શકે છે.
શંકા :- આ સૂત્રમાં મ્ ના બદલે અમ્ આદેશ દર્શાવ્યો તેના ફળ રૂપે બુ.વૃત્તિમાં દ્વિતીયા એકવચનનો અતિનરસમ્ પ્રયોગ કેમ ન દર્શાવ્યો ?
સમાધાનઃ- અતિનર + અમ્ (વિ.એ.વ.) અવસ્થામાં એકસાથે બે સૂત્રો પ્રાપ્ત છે. એક આ સૂત્ર અને
(A) સૂત્રમાં ષષ્ઠચન્ત પદને લઇને જે કાર્ય દર્શાવ્યું હોય તે કાર્ય તે ષષ્ઠચન્ત પદના અંત્ય અવયવને થાય છે. (B) સૂત્રમાં ષષ્ઠયન્ત પદને લઇને જે કાર્ય દર્શાવ્યું હોય તે કાર્ય જો અનેકવર્ણાત્મક હોય તો આખા ષષ્ઠચન્ત પદને થાય છે. (C) સૂત્રમાં પ્રત્યયના સ્થાને જે વિધિ દર્શાવી હોય તે વિધિ પ્રત્યયના અંત્યવર્ણને ન થતા આખા પ્રત્યયને થાય છે. (D) અહીં ‘તવાવેરાસ્તવવ્ મવત્તિ'ન્યાયાનુસારે સ્યાદિ સિ પ્રત્યયના સ્થાને થયેલા ગમ્ આદેશને પણ સ્યાદિ રૂપે
કહ્યો છે.