Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૯૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - વિનર + અમ્ અવસ્થામાં માનતો નુ ૧.૪.૧૬' સૂત્રની પ્રવૃત્તિનો બાધ કરી ‘અત: અમો ૨.૪.૧૭' સૂત્ર પ્રવર્તન શકે. કેમકે વિનર + મમ્ અવસ્થામાં એકસાથે 'અત: ચમો ૨.૪.૧૭' સૂત્રથી ન પ્રત્યયનો કમ્ આદેશ અને ‘નરાયા નર૦ ૨.૨.૩' સૂત્રથી તિગર ગત નર નો નરઆદેશ પ્રાપ્ત છે. તો આ બે સૂત્રો પૈકી‘નરીયા નરસૂ૦ ૨..૩' સૂત્ર પર અને નિત્યસૂત્ર હોવાથી તેની પ્રવૃત્તિ પૂર્વે થવાના કારણે પતિનરમ્ + ડમ્ અવસ્થામાં હવે રતનરમ્ નામ મ કારાન્ત ન રહેતા ‘અત: મો. ૨.૪.૧૭' સૂત્રથી ‘બનતો નુ ૨.૪.૫૨' સૂત્રની પ્રવૃત્તિનો બાધ કરી મમ્ પ્રત્યયનો કમ્ આદેશ ન થઇ શકે. તેથી તિનસ્ + અ અવસ્થામાં અબાધિત ‘બનતો નુપૂ.૪.૫૨' સૂત્રથી ન પ્રત્યયનો લોપ થવો જોઇએ.
સમાધાન - તમે દ્વિતીયા એકવચનના જ મનિરસ પ્રયોગસ્થળે મ પ્રત્યાયના લોપની શંકા કેમ કરો છો? પ્રથમા એકવચનના ગતિરસ પ્રયોગસ્થળે કેમ નહીં?
શકા - ગતિનર + પ્તિ અવસ્થામાં સિ પ્રત્યયનો કમ્ આદેશ થાય ત્યારે જ સ્વરાદિ સ્તાદિપ્રત્યયોની નિમિત્તરૂપે અપેક્ષા રાખતા ‘નરીયા નરસું ૨..' સૂત્રથી તન ગત નર નો નરમ્ આદેશ થઇ શકે છે. હવે
મરિનર + સિ આ પૂર્વાવસ્થામાં જો તમે ‘બનતો તુન્ ૨.૪.૫૨' સૂત્રથી સિ પ્રત્યયના લોપની વાત કરતા હો તો ‘નતો નુણ્ 8.૪.૫૨' સૂત્રપ્રાપ્ત સંપ્રત્યયના લોપરૂપ સામાન્યવિધિનો મત: મો. ૨.૪.૧૭' સૂત્રપ્રાપ્ત સિ પ્રત્યયના મમ્ આદેશ રૂ૫ વિશેષવિધિ દ્વારા બાધ થવાથી તે ન થઇ શકે અને ગતિનર + લિ અવસ્થામાં ‘ગતઃ
મો. ૨.૪.૧૭' સૂત્રથી સિ પ્રત્યયનો આ આદેશ કર્યા બાદ “નરીયા નરસું ર..' સૂત્રથી સ્વરાદિ અન્ના નિમિત્તે તિર ગત નર નો નરમ્ થવાથી ગતિનરમ્ + અ અવસ્થા પ્રાપ્ત થતાં જો તમે બનતો તુન્ ૨.૪.૫૨' સૂત્રથી સિ પ્રત્યયના આદેશભૂત ગમ્ ના લોપની વાત કરતા હો તો તનર + અમ્ અવસ્થામાં સ્વરાદિ મમ્ પ્રત્યયના નિમિત્તે તિર ગત નર નો નરમ્ આદેશ થયો હોવાથી ‘ત્રિપતિનો વિધિનિમિત્ત તકિયાતનB)' ન્યાયાનુસારે તે નરમ્ આદેશ પોતાના નિમિત્ત પ્રત્યયનો લોપ કરવા સ્વરૂપે ઘાત ન કરી શકે. તેથી અમે પ્રથમ એકવચનનાં તાર તિતિ પ્રયોગસ્થળે રિ પ્રત્યય કે તેના આદેશભૂત પ્રત્યયના લોપની શંકા નથી કરતા.
સમાધાન - જો તમે અતિનરમ્ + અમ્ અવસ્થામાં ‘ત્રિપાતનો ' ન્યાયના કારણે ‘બનતો સુન્ ૨.૪.૫૨' સૂત્રથી સિના આદેશભૂત પ્રત્યાયનો લોપન થઇ શકે એમ કહેતા હો તો અતિગર + સિઆ પૂર્વાવસ્થામાં તેમજ અતિગર + fમ અવસ્થામાં સકારાન્ત તિનરના નિમિત્તે અનકમે 'મતઃ ચમો ૨.૪.૧૭’ અને (A) અતિગર + મમ્ અવસ્થામાં ‘બત: અમો ૨.૪.૧૭' સૂત્રથી મમ્ પ્રત્યયનો કમ્ આદેશ કરતા પૂર્વે પણ 'નરીયા
ગર૦ ૨..રૂ' સૂત્રથી નરમ્ આદેશ પ્રાપ્ત છે અને આ આદેશ કર્યા પછી પણ તે પ્રાપ્ત છે. તેથી ‘તાતક '
‘નર નર૦ ૨૨.૩' સૂત્ર નિત્ય કહેવાય. (B) જેના નિમિત્તે કાર્ય થયું હોય તે કાર્ય પોતાના નિમિત્તનો ઘાત ન કરી શકે.