Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૭
૫૭
શકિત દ્વારા ઘટ’ પદાર્થનો બોધક બને છે ખરો, પણ તે પરસ્પર વિરૂદ્ધ અનેક પદાર્થોનો બોધક ન બનતા તેને
સ્વવિષયની અપેક્ષાએ સર્વપદાર્થોનો વાચક નહીં કહી શકાય. માટે તે સર્વાદિ નહીં ગણાય. જ્યારે પૂર્વ વિગેરે શબ્દો પોતાની એક શકિત દ્વારા જ પરસ્પર વિરૂદ્ધ દિશા-દેશાદિ અનેક પદાર્થોના વાચક બને છે. માટે તેમને સ્વવિષયની અપેક્ષાએ સર્વપદાર્થોના વાચક કહી શકાતા તેઓ સર્વાદિ ગણાશે.)
શંકા - જે સર્વપદાર્થોના વાચક બને તેને સર્વાદિ ગણશો તો સાકલ્યાર્થના વાચક સર્વ શબ્દને સમાનાર્થી સત્ત, કૃત્ન, ના વિગેરે શબ્દો પણ સર્વપદાર્થોના વાચક બનવાથી સવદિ ગણાશે. તેમજA) સર્વમિન મોને વિગેરે સ્થળે સામાનાધિકરણ્ય (સમાનવિભતિકત્વ) હોવાથી સર્વ શબ્દથી વાચ્ય જે પદાર્થ બને છે તે જ પદાર્થ મોન શબ્દથી પણ વાચ્ય બનવાથી મોરન શબ્દ સર્વ શબ્દને સમાનાર્થી થઇ ગયો. તેથી સર્વ શબ્દ જો સર્વાદિ ગણાય તો મોરન શબ્દ પણ સર્વાદિ ગણાવાથી સર્વસ્મિન્ ગોરસ્મિનું પ્રયોગ થવાની આપત્તિ આવશે.
સમાધાન - સર્વસ્મિન્ કોને સ્થળે ઉપરોકત આપત્તિ નહીં આવે. કેમકે નિયમ છે કે “શબ્દો પદાર્થની જેમ તેમાં પ્રતિનિયત (અવશ્યપણે જોડાયેલાં) પ્રવૃત્તિનિમિત્ત એવા જાત્યાદિ ધર્મના પણ વાચક બને છે 8)”. સર્વમિન્ મોને સ્થળે સર્વ શબ્દ ‘ઓદન = ભાત' પદાર્થની જેમ તેમાં પ્રતિનિયત સર્વત્વ= સાકલ્યાર્થી નો પણ વાચક બને છે અને મોરન શબ્દ ‘ભાત' પદાર્થની જેમ તેમાં પ્રતિનિયત ઓદનત્વ જાતિનો પણ વાચક બને છે. આમ સર્વ અને મોન શબ્દો ભાત” રૂપે એક પદાર્થના વાચક હોવા છતાં મોન શબ્દ સર્વ શબ્દવાચ્ય સર્વત્વનો વાચક નથી બનતો અને સર્વ શબ્દ મોરન શબ્દવાચ્ય “ઓદનત્વ જાતિનો વાચક નથી બનતો. આમ બન્ને એક પદાર્થની વાચકતાને લઈને સમાનાર્થી ન બનતા મોરન શબ્દ સર્વ શબ્દની જેમ સર્વાદિ ન ગણાવાથી સર્વસ્મિન્ મોહનભિન્ પ્રયોગ નહીંથાય.
ઉપરોકત સમાધાન અભિહિતાન્વયવાદી મીમાંસક કુમારિલ્લભટ્ટના ન્હે પાન પથાય ગવાક્ષવિમૂત્તવિર િસંસ્કૃષ્ટવાયાર્થપ્રતીતિર્નચત્ત નિયમના આધારે દર્શાવ્યું છે. અર્થ – ‘પદો પદાર્થોને ઉપસ્થિત કરાવીને
ખૂ. ન્યાસમાં દર્શાવેલી 'ઇત્તેફામ' પંકિતનો અર્થ આ પ્રમાણે સમજવો. તેષા શાન = મોરિ शब्दानामपि, एकैकस्य = प्रत्येकस्य, यो विषयः = सर्वादिशब्दवाच्यो योऽर्थो विषयः, तस्मिन् तस्मिन् विषये = सर्वादिशब्दवाच्यार्थविषये, यो यः शब्दो वर्तते = य ओदनघटादिशब्दो वर्तते, तस्य तस्य तस्मिन् वर्तमानस्य = મોનિટલિશબ્દસ્થ સર્વાલિશદ્વાર્થે વર્તમાનસ્થ સવિર્ય નીતિ અર્થાત “સર્વમિન્ ગોરને, સર્વમિન્ પરે વિગેરે સ્થળે મોત, પટ વિગેરે પ્રત્યેક શબ્દનો સવદિ શબ્દોથી વાચ્ય જે અર્થ વિષય બનતો હોય, મતલબ કે સર્વાદિ શબ્દોથી વાચ્ય જે અર્થ ગોવન, પટ વિગેરે શબ્દોથી પણ વાચ્ય બનતો હોય તે અર્થમાં વર્તતા ઓન, પટ વિગેરે શબ્દોને પણ સર્વાદિ કાર્યો થવાનો પ્રસંગ આવશે.' બુ. ન્યાસોકત “નનું પ્રતિનિયત.....' પંકિતનો અર્થ આ પ્રમાણે સમજવો. ઉપદ્રવ્યાદિમુદ્દાયાત્મ વસ્તુનિ प्रतिनियता ये भागाः प्रवृत्तिनिमित्ताख्यास्तदभिनिवेशित्वात्तद्वाचकत्वाच्छब्दानामित्यर्थः ।' (व्या. म. भाष्य १.१.२७ વા. ૬ ૩૬દ્યોત)
(A)
(B)