Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 520
________________ परिशिष्ट-३ ૪૬૧ (b) અર્થ - વતÇ વાસી યુતિ: આ કર્મધારય સમાસ માટેના વિગ્રહમાં તથ્વી નામને પુંવત્ ર્મધારયે રૂ.૨.૫૭' સૂત્રથી પુંવદ્ભાવની પ્રાપ્તિ છે. તો અહીં વાત અને વત; આમ બે રીતે પુંવદ્ભાવની પ્રાપ્તિ વર્તતા કયો પુંવર્ભાવ કરવો એ પ્રશ્ન ઉદ્ભવતા વતથ્વીને અર્થને આશ્રયીને આસન્નતા વાત માં જ સંભવે છે. તેથી વાક્ય રૂપે પુંવર્ભાવ કરવામાં આવે છે. સામાસિક પ્રયોગ વાત ક્યયુવતિઃ આમ થાય છે. અહીં અર્થની આસન્નતા એટલા માટે છે કે વતી શબ્દ ‘વતષ્ઠની અપત્ય એવી સ્ત્રી' આ અર્થમાં વર્તે છે. અને વાક્ય શબ્દ વતષ્ઠનો અપત્ય' આ અર્થમાં વર્તે છે. આમ ‘અપત્ય' અર્થને લઈને અર્થની આસન્નતા છે. જ્યારે વત૬ શબ્દ વતથ્વીના પિતા' અર્થવાળો હોવાથી તેમાં અર્થને લઈને આસન્નભાવ પ્રાપ્ત થતો નથી. (c) પ્રમાણ – મનુષ્ય પ્રયોગસ્થળે સાધનિકાની કમશઃ મન્ + ? – મદ્ + ; –ને મદ્ + એ અવસ્થાઓમાંથી પસાર થઇ જ્યારે મમ + એ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ગમ ના થી પરમાં રહેલા મને ‘માકુવર.૧.૪૭' સૂત્રથી સવર્ણ આદેશ કરવાના પ્રસંગે પ્રશ્ન થાય કે આદેશ હૃસ્વ ૩રૂપે કરવો? કે દીર્ધક રૂપે કરવો? તો એક માત્રિક અને પ્રમાણ (= માત્રા)ને લઇને આસન્ન એકમાત્રિક સ્વરૂહોવાથી તે રૂપે જ આદેશ કરવામાં આવે છે. પ્રયોગ કમુખે આ પ્રમાણે થાય છે. ઉપર સ્થાન, અર્થ અને પ્રમાણ આમ ત્રણ પ્રકારના આસન્ન બતાવ્યા પછી આદિ પદ મૂક્યું છે, તે આદિ પદથી ગુણ રૂપ આસન્નનું ગ્રહણ કરવાનું છે. ગુણ પદથી સ્થાનાદિ ત્રણે પ્રકારના આસનથી ભિન્ન સર્વ પ્રકારના આસન્નોને લઇ લેવાના છે. તેનું દષ્ટાંત પરિભાષેન્દુશેખર-૧૩ માં વારિ આ પ્રમાણે દર્શાવ્યું છે. તેની પ્રક્રિયા ત્યાંથી જાણી લેવી. બીજી એક વાત પણ ધ્યાનમાં લેવી કે જે સ્થળે એકસાથે અનેક પ્રકારના આસન્નભાવ પ્રાપ્ત હોય ત્યાં સ્થાનાશ્રિત આસન્નભાવ સૌથી બળવાન બને છે. કેમકે ન્યાય છે કે “યત્રાને વિશ્વના ત્તત્ર સ્થાનિત ગાવે 'આન્તર્ય = આસન્નભાવ. 38) ટૂ – “ઇ” આ એક સંજ્ઞા છે અને તે સાન્વર્થ છે. “ત્તિ તિ ' આ પ્રમાણે તેની વ્યુત્પત્તિ થાય છે. અર્થાત્ વ્યાકરણશાસ્ત્રીય પ્રક્રિયાકાળે જે વર્ણોધાતુ-નામ-પ્રત્યય-આગમ-આદેશ-ઉપદેશ સાથે જોડાયેલા હોય છે પરંતુ લૌકિક પ્રયોગકાળે (= ભાષાકીય પ્રયોગમાં) તેઓ ચાલ્યા જાય છે એટલે કે તેમનો પ્રયોગ થતો નથી. આથી તે વને ‘ઇ' સંજ્ઞક ગણવામાં આવે છે. આ વર્ગો ઇ અર્થાત્ લૌકિક પ્રયોગકાળે અપયોગી હોય છે. તો તેમનું ફળ શું? તે અનુબંધફળને દર્શાવતી કારિકાદિથી જાણી લેવું. 39) સ્ - વ્યાકરણશાસ્ત્રમાં ધાતુ, પ્રત્યયાદિ સાથે બતાવાતો વર્ણ કે વર્ણ સમુદાય જે લૌકિક શબ્દપ્રયોગમાં ટકતો નથી છતાં પોતાની કાંઇક અસર છોડતો જાય છે તેને “ઇ' કહેવાય છે. ઇત્ શબ્દ સાન્વર્થ છે. તેની વ્યુત્પત્તિ ત્તિ = ૫/છતિ તિરૂત' આમ થાય છે. જેમકે મ્ (f) અને શી (શી) ધાતુસ્થળે રુ અને ૪

Loading...

Page Navigation
1 ... 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564