Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૨૧
૧૨૫ સમાધાન - “સ્ત્રિયા કિર્તા વાવ ૨.૪.૨૮'આ પૂર્વસૂત્રમાં રહેલા સ્ત્રી શબ્દના કારણે સ્ત્રીલિંગમાં વર્તતા રૂ કારાન્ત- ૩ કારાન્ત શબ્દનું તે સૂત્રમાં ગ્રહણ થતું હતું. પરંતુ તે શબ્દ સ્ત્રીલિંગમાં જ વર્તે તેવો જોઇએ બીજા લિંગમાં નહીં આવો કોઈ નિયમ તસૂત્રસ્થ સ્ત્રી શબ્દને લઈને થઈ શકતો ન હતો. તેથી તે સૂત્રમાં પુંલિંગ અને સ્ત્રીલિંગ એમ ઉભયલિંગમાં વર્તતા હુ માનિ વિગેરે શબ્દો તેમજ ગુણવચન હોવાથી ત્રણે લિંગમાં વર્તતા પટુ વિગેરે શબ્દો પણ જ્યારે સ્ત્રીલિંગમાં વર્તતા હોય ત્યારે તેમનાથી પરમાં રહેલા પ્રત્યયોના વિકલ્પ સે આદિ આદેશો થઈ શકતા હતા. પરંતુ આ સૂત્રમાં તો જે દીર્ધ કુંકારાન્ત-કકારાન્ત શબ્દો માત્ર સ્ત્રીલિંગમાં જ વર્તે તેવા હોય અર્થાત્ નિત્યસ્ત્રીલિંગ હોય તેમનાથી જ પરમાં રહેલા ડિપ્રત્યયોના વિગેરે આદેશો કરવાઇટ છે. પૂર્વસૂત્રાનુવૃત ત્રિયા: શબ્દથી ‘સ્ત્રીલિંગ એવા હુંકારા- કારાન્ત શબ્દથી આટલો જ અર્થ પ્રાપ્ત થતા નિત્ય સ્ત્રીલિંગ એવા કુંકારાન્ત- કારાન્ત શબ્દથી’ આવા અર્થની પ્રાર્થે સૂત્રમાં પુનઃ સ્ત્રી શબ્દનું ગ્રહણ કર્યું છે. તેથી હવે જે દીર્ધ
કારાન્ત- કારાન્ત શબ્દો ત્રિલિંગ હશે તેમને વર્જીને માત્ર સ્ત્રીલિંગમાં જ વર્તતા દીર્ઘ કારાન્ત-% કારાન્ત શબ્દોથી પરમાં રહેલા ડિત્ પ્રત્યયોના આ સૂત્રથી ટ્રે વિગેરે આદેશો થઇ શકશે. તેથી નયતીતિ વિમ્ = પ્રા ની અને ઉન્ન પુનાતીતિ વિવ| = ઉન્નપૂ અવસ્થામાં વિવત્ પ્રત્યયાા નામ બનેલા ની અને નૂ નો 'યુ કૃતી રૂ.૨.૪૬' સૂત્રથી અનુક્રમે ગ્રામ અને લત શબ્દની સાથે તપુરૂષસમાસ થતા તેમજ પ્રામાત્રિય: ૨.૩.૭૨'સૂત્રથી પ્રમ શબ્દથી પરમાં રહેલા ની શબ્દનાનો આદેશ થવાથી નિષ્પન્ન મળી અને ઉત્તપૂશબ્દો ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક હોવાના કારણે ત્રિલિંગ હોવાથી તેઓ સ્ત્રીલિંગ શબ્દના વિશેષણ તરીકે સ્ત્રીલિંગમાં વર્તતા હોય તો પણ નિત્યસ્ત્રીલિંગ ન હોવાથી તેમનાથી પરમાં રહેલા ડિ પ્રત્યયના આ સૂત્રથી ફેવિગેરે આદેશ નહીં થાય. તેથી આ સૂત્રથી મળે ઢિયે અને ઉત્તર્વ ઢિયે પ્રયોગ ન થતા ગ્રામ + ? અને ઉન્નપૂ + ? અવસ્થામાં વિર્વવૃત્ત. ૨..૧૮' સૂત્રથી અનુક્રમે રૂં નો અને ઝનો ન્ આદેશ થવાથી ગ્રામ ળેિ અને વનવે સ્ત્રિ પ્રયોગ થશે.
શંકા - આધ્યાયતીતિ વિવ અને પ્રધ્યાયતીતિ વિમ્ આમ વિદ્યુ૦ ૫.૨.૮૩' સૂત્રથી વિશ્વ પ્રત્યય લાગી નિપાતનથી નિષ્પન્ન અને પ્રધા શબ્દો પણ ક્રિયાપ્રવૃત્તિનિમિત્તક હોવાથી ત્રિલિંગ છે. તેથી તેઓ પ્રાળ વિગેરે શબ્દોની જેમ નિત્યસ્ત્રીલિંગ શબ્દો ન હોવાથી તેમનાથી પરમાં રહેલા હિન્દુ પ્રત્યયના આ સૂત્રથી કે આદિ આદેશ કરી અને પ્રણે પ્રયોગ શી રીતે કરી શકાય? તે વિચારણીય
(A) સ્ત્રી-પુસયો: સ્થાનિશનીય પતાપા (૩૦) (B) Tળે વસ્તિત્વ તદ્ ન વર્તને તે જુવાના: 1