________________
એકાત્રિ શણ વર્ણન
૧૭
સાક્ષી આપવી, ખીજાનું અન્ન ખાવુ, ધી ઉપર દ્વેષ રાખવા, દુર્જન ઉપર પ્રેમ રાખવા અને પ્રાણીઓ ઉપર નિર્દયતા રાખવી એ સર્વે હે મહાદેવ (શિવ) મને દરેક જન્મમાં પ્રાપ્ત ન થાઓ.
ઉભય લેાક વિરૂદ્ધ નીચે પ્રમાણે છે—
द्यूतं च मांसं च सुरा च वेश्या पापर्द्धि चौर्य परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके घोरातिघोरं नरकं नयन्ति ॥२॥ इहैव निन्द्यते शिष्टैर्व्यसनासक्तमानसः ।
मृतस्तु दुर्गतिं याति तत्राणो नराधमः ॥
३ ॥
શબ્દા :—જૂગાર ખેલવા, માંસનુ... ખાવું, મદિરાનુ પાન કરવુ, વેશ્યાગમન કરવુ, શિકાર કરવા, ચારી કરવી, અને પર્સીગમન કરવુ એ સાત લાફામાં વ્યસન ગણાય છે. અને તે ભયંકરમાં ભયંકર નરક પ્રત્યે મનુષ્યાને ખેં'ચી જાય છે. ॥ ૨ ॥ વ્યસનામાં આસકિત રાખનાર આ લાંકમાંજ શ્રેષ્ઠ પુરૂષાથી નિદ્વાય છે. અને શરણુ રહિત તે નરાધમ મરીને દુર્ગતિમાં જાય છે. ૫૩૫
અહીં અભિપ્રાય આ પ્રમાણે છે. ઉપર જણાવેલાં લેાકેાને પરાડૂ,મુખ કરવામાં કારણભૂત આ લેાક, પરલેાક અને ઉભય લેાક વિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનારાજ લાકપ્રિય થાય છે. અને વિશેષધના ( ગૃહસ્થધર્મના) અધિકારી પણ તેજ
થઇ શકે છે.
અથવા ઉત્તમ, મધ્યમ અને અધમરૂપ લેાક તેને જે વલ્રભ એટલે માન્ય હાય તે લેાક વધુભ કહેવાય છે. તેવા પુરૂષ પિતાની પેઠે હિતકાર્યમાં જોડનાર, માતાની પેઠે વાત્સલ્ય ( નિષ્કપટપ્રેમ ) કરવામાં તત્પર, સ્વામીની પેઠે સ ઠેકાણે રક્ષા કરનાર, ગુરૂની પેઠે સર્વ કાર્ય માં પુછવા લાયક, આફત આવી પડતાં ચાદ કરવા લાયક અને સર્વ ઠેકાણે સર્વ કાર્યેામાં સુખ અને દુ:ખમાં અભયકુમારની પેઠે સહાય કરનાર હોય છે. તેમાં સર્વ ઠેકાણે યથાયેાગ્ય વિનય, હિતકારી ઉપદેશનું આપવું અને ખીજાના કાર્યોનુ કરવાપણુ વિગેરે ગુણા વડે પ્રાપ્ત થનાર ધર્મની ચેાગ્યતાનું મુખ્ય સાધન જન‰ભતા ગણાય છે. તે વિષયમાં શ્રી અભયકુમાર મત્રિનું ઉદાહરણ નીચે લખી ખતાવવામાં આવે છે:
નવલાખ ગામેાથી મનેાહર એવા મગધદેશમાં રાજગૃહ નામનું નગર છે; ત્યાં સમ્યકૂપ્રકારે સમ્યકત્ત્વને ધારણ કરનાર શ્રેણિક નામના રાજા હતા. વિનયવાન, વિવેકી, ત્યાગી, કૃતજ્ઞ, કૃપાળુ, અને નીતિ, પરાક્રમ અને ધર્મના મૂર્ત્તિમાન
૨૫