Book Title: Pushtimargno Itihas Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas Publisher: Vallabhdas Ranchoddas View full book textPage 7
________________ 3 રહ્યાં. એવામાં એના ગામના કા બ્રાહ્મણ કાશી યાત્રા કરવા ગયા ત્યાં તેણે લક્ષ્મણ ભટ્ટને સન્યાસીના વેશમાં જાયા, ત્યારે હેંણે પૂછ્યું કે લક્ષ્મણ આ શુ‘?” હેંણે પ્રત્યુત્તર આપ્યા. હવે લક્ષ્મણ કેવા ? અખતા હમ સન્યાસી યે.' એમ કહીને તે પાબારા કરી ગા; પરંતુ તે માણસ યાત્રા કરીને પાછા જ્યારે કાંકરવાડ ગયે ત્યારે લક્ષ્મણ ભટ્ટના પિતાને લક્ષ્મણના સંન્યાસી થયાની ઉપરની હકીકત કહી. એ સાંભળતાં વાંતજ બિચારા વૃદ્ધ પિતા તા અતિ સ`તમ હૃદયે કલેશ ને કલ્પાંત કરવા લાગ્યા. હેંણે પેાતાની પત્નીને પૂછ્યું હવે શું કરવું? આખરે બન્નેયે વિચાર કરી લક્ષ્મણને પાા તેડી લાવવા કાશી જવા નિશ્ચય કર્યાં. આ નિશ્ચયાનુસાર લક્ષ્મણ ભટ્ટના માપિતા તેમજ પત્ની થોડી મુદતે કાશી ગયાં. ત્યાં હેમણે ઉપરેાત્ર બ્રહ્માનંદના મઠ શોધી કાઢāા, અને ત્રણે જણ બ્રહ્માનંદ સમક્ષ ખૂબ રડયાં.. બ્રહ્માનંદે પૂછ્યું રા છે! શું કરવા ? આ પરથી લક્ષ્મણ ભટ્ટના પિતાએ સઘળું નિવેદન કર્યુ. અને વિશેષમાં કહ્યું કે “લક્ષ્મણની આ ન્હાની અબળા પત્ની છે તે છતાં ગૃહસ્થાશ્રમના ત્યાગ કરાવી હમે એને સંન્યાસ દીક્ષા આપી તેા આ બિચારી સ્ત્રી એનું જીવન કેમ વ્યતીત કરશે? મહારાજ આ નિર્દોષ અબળા તરફ્ તા જરા દયાળુવૃત્તિ રાખવી હતી ?’” બ્રહ્માનંદે કહ્યું “ભાઇ મ્હને હૈની લેશ ખબર નથી. અમે તા હેને કાઇ તું નથી હૅનેજ દીક્ષા આપિયે છીએ, મારી આગળ એણે ધમ પૂર્વક પ્રતિજ્ઞા કરી જણાવ્યું કે મારૂ` કાઇ નથી ત્યારેજ મ્હે' દીક્ષા આપી. ભલે હંમે એને તેડી જાએ. મારે એની કશી સાંભળીને તે ત્યાંથી ઉડી લક્ષ્મણ પાસે ગયાં અને હેનાં આ હૈ શું જરૂર નથી.” આવું આપી કહ્યું: (( મ્હેં જે કર્યું તે ઠીકજ કર્યુ” આ કૃત્ય માટે સખત રૂપા કર્યું?” લક્ષ્મણે ઉત્તરે આપ્ય છે. હમે કાણ. પૂછનાર?” વદર્ભે ન પૂછીયે તેા ખીજું કાણુ પૂછે? રે અલ્યા કહ્યુ “અમે તમારા માબાપ મૂખ આ હારી તરૂણPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 168