Book Title: Devvandanmala Navsmaran Tatha Prachin Stavanadi
Author(s): Umedchand Raichand Master
Publisher: Umedchand Raichand Master
View full book text
________________
- ૪પ૩
માતા મરૂદેવીની સક્ઝાય.
એક દીન મરૂ દેવી આઈ કહે ભરતને અવસર પાઈરે છે સુણે પ્રેમધરી ૧. મારે રીખવ ગયે કેઈ દેશે, કેઈ વારે મુજને મળશેરે છે સુણ ૨. તું ખટખંડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ નવી જાણે છે સુણે છે ૩ છે તું ચામર છત્ર ધરાવે, મારો રીખવ પંથે જાવેરે છે સુણે જ છે તંતે સરસા ભેજન આસી, મારો રખવ નીત્ય ઉપવાશી સુણે છે ૫ છે તે મંદીરમાંહે સુખ વલસે, મારે અંગજ ધરતી ફરસેવે સુણ છે ૬ કે તુતે સજન કુટુંબમાં મહાલે, મારે રખવ એકલડે ચાલેરે સુણે છે ૭ તંતે વિષય તણું સુખ સુચે, મારા સંતની વાત ન પુચ્છેરે છે સુણે | ૮ એમ કહેતી મા દેવી વયણે, આંસુ જડ લાગી નયણેરે | સુણો ! ૯ એમ સડસ વરસને અંતે, લહ કેવળ રૂષ ભગવંતેરે છે સુણ છે ૧૦ છે હવે ભરત ભણે સુણો આઈ, સુત દેખી કરે વધારે છે સુણે છે ૧૧ છે આઈ ગજબંધ બેસાર્યા, સુત મલવાને પાંઉધાર્યા રે છે સુણે છે ૧૨ એ કહે એહ અપુરવવાંજા, કહાં વાજે છે એ તારે સુણે છે ૧૩ તવ ભરત કહે સુણે આઈ એ તુમ સુતની ઠકુરાઈ છે સુણે છે ૧૪ મે તુમ સુત રીધી આગે સઉની, ત્રણ તાલે સુરનર બહુની રે સુણે ૧૫ હરખ નયણે જળ આવે, તવ પડળ બેઉ ખરી જારે છે સુણે ૧૬ હું જાણુતી