Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
.
શ્રુત ભકિત (પૂ આચાર્ય શ્રી ઈશ્વરલાલજી મ. સા. ની આજ્ઞા અનુસાર લખનાર) ૬. સં. ના જન મુનિ શ્રી દયાનંદજી મહારાજ
તા. ૨૩-૬-૫૬ શાહપુર, અમદાવાદ આજે લગભગ ૨૦ વર્ષથી શ્રદ્ધેય પરમપ, સાન દિવાકર પ. મુનિશ્રી ઘાસીલાલજી મ. ચરમ તીર્થકર લાગવાન ગાવીરના અનુત્તર, અનુપમ ન્યાય યુક્ત પૂર્વાપર અવિરોધ, સ્વપર કલાકારક, ચરમ શીતળ વાણના તક એવા શ્રી જિનાગમ પર પ્રકાશ પાડે છે. તેથી પ્રાચીન, પર્વાત્ય સંસ્કૃત અનેક ભાષાના પ્રખર પંડિત છે અને જિન વાણીને પ્રકાશ સંસ્કૃત, ગુજરાતી અને હિંદીમાં મૂળ શબ્દાર્થ, ટીકા, વિરતૃત વિવરણ સાથે પ્રકાશમાં લાવે છે એ જૈન સમાજ માટે અતિ ગૌરવ અને આનંદને વિષય છે.
ભ૦ મહાવીર અત્યારે આપણી પાસે વિદ્યમાન નથી, પરંતુ તેમની વાણી રે અક્ષરદેહ ગણધર મહારાજેએ શ્રત પરંપરાએ સાચવી રાખ્યું. શ્રુત પરંપરા સચવાતું જ્ઞાન જ્યારે વિસ્મૃત થવાને સમય ઉપસ્થિત થવા લાગે ત્યારે શ્રી દેવદ્વિગણિ ક્ષમાથમણે વલભીપુર-વળામાં તે આગમને પુસ્તક રૂપે આરૂઢ કયા આજે આ સિદ્ધાંતે આપણે પાસે છે. તે અર્ધમાગધી પાલી ભાષામાં છે. અત્યાર આ ભાષા ભગવાનની, દેવાની તથા જનગણની ધર્મ ભાષા છે. તેને આપણ શ્રમ અને શ્રમણીઓ તથા મુમુક્ષુ શ્રાવક શ્રાવિકાઓ મુખપાઠ કરે છે, પરંતુ તેને ૨મય અને ભાવ ઘણુ ઘેડાએ સમજે છે.
જિનાગમ એ આપણું શ્રદ્ધેય પવિત્ર ધર્મસૂત્ર છે. એ આપણી આંખે છે. તેને અભ્યાસ કરે એ આપણી સૌન-જૈન માત્રની ફરજ છે. તેને સત્ય સ્વરૂપ સમજાવવા માટે આપણું સદભાગ્યે જ્ઞાન દિવાકર શ્રી ઘાસીલાલજી મહારાજે સત્સક કર્યો છે અને તે લિખિત સૂત્રને પ્રગટાવ શાસ્ત્રોદ્વાર સમીતી દ્વારા જ્ઞાન પરબ વહેતી કરી છે, આવા અનુપમ કાર્યમાં સકળ જેનેને સહકાર અવશ્ય હાવ ઘટે અને તેના વધારેમાં વધારે પ્રચાર થાય તે માટે પ્રયત્ન કરવા ઘટે.
ભ૦ મહુવીરને ગણધર ગૌતમ પૂછે છે કે હે ભગવાન, સુત્રની આરાધના કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? ભગવાન તેને પ્રતિ ઉત્તર આપે છે કે શ્રતની આરાધનાથી જીવેના જ્ઞાનને નાશ થાય છે. અને તેઓ સંસારના કલેશથી નિવૃત્તિ મેળવે છે. અને સંસાર કલેશથી નિવૃત્તિ અને અજ્ઞાનને નાશ થતાં મોક્ષ કુળની પ્રાપ્તિ થાય છે.
આ સાન કાર્યમાં મૂર્તિપૂજક જૈન, દિગંબરે અને અન્ય ધમઓ હરે અને લાખ રૂપિયા ખર્ચે છે. હિંદુ ધર્મમાં પવિત્ર મનાતા ગ્રંથ ગીતાના સેંકડે નહિ પણ હજાર ટીકા છે દુનિયાની લગભગ સર્વ ભાષાઓમાં પ્રગટ થયા છે. કંઈ ધર્મના પ્રચારકે તેમના પવિત્ર ધર્મગ્રન્થ બાઈબલના પ્રચારા તેનું જગતની સર્વ ભાષામાં ભાષાંતર કરી, તેને પડતર કરતાં પણ ઘણી ઓછી કિંમતે વેચી ધર્મ