________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝવેરી ચંદુલાલ મુળચંદ
પાલનપુર,
આજે પૂજ્યપાદ ગુરૂ મહારાજ સ્વર્ગ સીધાવ્યાના માઠા સમાચાર સાંભળી ઘણા દીલગીર થયા છીએ. જેનોના એક મહા પુરૂષની ખેટ પડી ગઈ છે, તેથે વારંવાર ખેદ થાય છે, પરમાત્મા તેમના આત્માને શાંતી આપે તેવી પ્રાર્થના છે.
લી. ઝવેરી ચંદુલાલ મુળચંદ.
મેહનલાલ ચુનીલાલ.
મુંબાઈ.
બીજું અમે સાંભળી ઘણા દીલગીર થયા છીએ કે શ્રીમાન શ્રી બુદ્ધિસાગરજી આચાર્ય મહારાજ કાલધર્મ થયા. તે સાંભળી અમને ઘણે આઘાત થયેલ છે. અમે આળસમાં મળવા આવવા રહી ગયા છીએ. પાંચમાં આરામાં હાલના વખતમાં જૈન કેમે એક વીદ્વાન ગુરૂ ગુમાવ્યા છે.
વડેદરા.
વડેદરાથી લી. ઝવેરી જેઠાલાલ ચુનીલાલ તથા શાંતિલાલ જેઠાલાલ તથા બેન ડાહી અત્રે જેઠ વદી ૫ ને દિવસે હડતાલ પાડી હતી. ને ત્યારથી શહેરમાં તથા અહીં કેઠીપળે ત્યા મામાની પળે અઠ્ઠાઈ એછવ ચાલુ થયે હતું તે જાણશે.
વડોદરા. ઝવેરી જેઠાલાલ ચુનીલાલ વિ. લખવાનું કે ગુરૂ મહારાજે કાલ કર્યો તે નીમિત્તે અને વદી ૫ ને દિવસે મહાજન તરફથી આખા શહેરમાં હડતાલ પાડવામાં આવી હતી. અને મામાની પળે તથા કોઠી પળે તથા શહેરમાં પીપળાશેરીમાં અઠ્ઠાઈ ઓચ્છવ શરૂ થયો છે. તે જાણવા સારૂં લખ્યું છે.
For Private And Personal Use Only