Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
“શ્રી બુદ્ધિસાગરજી એ તે ખરેખર સાગર હતે ! એવા સાધુ સંઘને પચાસે વર્ષેએ મળે તે સંઘનાં સદભાગ્ય ! એ તે સાચા સન્યાસી હતેન આનંદઘનજી પછી આવા અવધૂત છેડાજ થયા હશે.એમની ભવ્ય મુતિ એમના આત્મસ્વરૂપ જેવીજ ભવ્ય હતી.
–મહાકવિ ન્હાનાલાલ દલપતરામ એમ. એ.
શ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસથી ગુજરાતને ભેટી ખોટ પડી છે.
–સાહિત્ય માસિક,
The death of Acharya Shree Budhisagarjee Mabaraj has caused an irreparable loss to the Jain Community."
The Bombay Chronical. 21 June 25,
“બુદ્ધિસાગજી મહારાજ એટલેજ સાહિત્યની સરીતા, ગની પ્રેરણા અને નિરપેક્ષણને નિવાસ ઈ.
– જૈન પત્ર. ૧૪ જુન ૨૫.
શાર્દૂલવિક્રીડીત. આત્માનંદવિલાસની સુપ્રતિમા, અધ્યાત્મજ્ઞાને ભર્યા! પૂરા સ્વાનુભવી, નિજાત્મરસના ભેગી, સુ સાધુ ખરા !. ત્યાગી પૂર્ણ વિરાગને અલખની મુર્તિ હતા એ નર્યા! નેત્રામાં અમિસાગરે પળપળે દેવિ દયાના ઝર્યા ! આયુ વિશ્વ સમસ્ત જ્ઞાનરસની ગંગા વિષે જે તર્યા! આલેખ્યા અદ્ભૂત ગ્રંથ ગરવાં અગણિત તત્વે ભર્યા ! દ્રષ્ટિ દિવ્ય વિશાળ, શાશનરશી, હા ! હા ! દયા સાગરા ! ચાલ્યા સ્વર્ગ પથે “મણિમય’ અહા! બુધ્યબ્ધિ સૂરિશ્વરા !!
For Private And Personal Use Only

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241