Book Title: Buddhisagarsuri Smarakgranth
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 214
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૫ જેથી તેમની પાસે તમામ મતવાદી ચર્ચા કરવાને આવતા અને તેમની સાથે હંમેસા આનદથી જે જેને પ્રીય લાગે તેવી રીતની તેમની રહેણીથી જૈનદ્રષ્ટિએ વાઢવીવાદ કરી આત્માની પીછાન કરાવતા. તેમને સરસ્વતિદેવી વરેલી હતી. એમ કહેવામાં હું કાંઇ પણુ અતીશયેાકતી જોતા નથી. આવા મહાપાપકારી શાસનરક્ષક વ્યવહારે જૈનઆચાય મહારાજશ્રીના સ્વર્ગ ગમનથી સમસ્ત વીશ્વને ખેાટ પડી છે. જૈન સમાજે પેાતાના હાથમાં આવેલા કૈાહીનુર હીરા ગુમાવ્યેા છે. સમાજ તેમને! જીવતા લાભ લઈ શકી નથી, એને માટે લેખક દીલગીર છે, પણ સમાજ પેાતાની દ્રષ્ટિ આચાર્ય મહારાજશ્રીએ અથાગ શ્રમ લઈ આત્મજ્ઞાનથી, વેરાગ્યઆદી મહા વિષયોના જ્ઞાનના ઝરા વહાવી જે મહાન્ ૧૦૮ ગ્રંથા રચી; આપણા ઉપર મહાન્ ઉપકાર કરીને જે મૂકી ગયા છે તેના તરફ્ ફૂંકશે અને તે રચેલાં પુસ્તકેાને હંમેશા ઉત્સાહથી વધાવી લઇ જ્ઞાનના સારા ફેલાવા કરી સમસ્ત વિશ્વને સારો લાભ આપશે એમ લેખક ઈચ્છે છે.લેખક માને છે કે સમાજ જેમ પૂર્વાચાર્યાં શ્રીહીરવી જયસૂરી,શ્રીહેમચંદ્રાચાય,શ્રીસિદ્ધસેન દિવાકરસૂરી,શ્રીયાવીજયજી શ્રીઆનંદઘનજી જેવા મહાપુરૂષાને યાદ કરી આંસુ લુછે છે,તેજ દશા, આપણે થાડા સમય પછી અનુભવવાની છે,માટે સમાજ પ્રત્યે લેખકની નમ્ર વીનંતી છે કે કોઇપણ વ્યક્તિ સમાજમાં ઘર કરી રહેલ ઇર્ષાને અંગે આપને કાંઈપણ કહું તે તે વ્યક્તિને તેમની સમક્ષ તેમના મહાન રચેલા ગ્રંથૈાને હાજર કરી, ન્યાયથી આ મહાન્ આચાયની જ્ઞાનશિકતની તુલના કરવા તે વ્યકિતને વિનવશે, અને સમાજ સારૂ તે સારૂ, એ દ્રષ્ટિને દુર કરીને સારૂ તે મારૂ એ નીતિ આદરશે. તથાસ્તુ. લી. વાડીલાલ રાઘવજી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241