Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
D
-
--
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५ आत्माके अभेद सम्बन्धमें यह शमितापर्यायवाला-उपशान्तकषायवाला होता है । ऐसा तीर्थङ्कर प्रभुने कहा है। ___ भावार्थ-ज्ञान और आत्माका अभेद सम्बन्ध है जब इस प्रकारकी प्रतीति होगी तभी तो जाकर मनुष्य उस अपनी निर्मल ज्ञान अवस्था को, जो कषायोंने मलिन कर रखी है। प्राप्त करनेके लिये, उन कषायों को दमन करनेके लिये या उन्हें उपशमित करनेके लिये प्रयत्नशील बनेगा। नहीं तो भूलमें अज्ञ होनेसे उन कषायोंको दमन करने या उपशमित करनेका उपायोंका बोध उसे कैसे हो सकेगा। इसलिये आत्मा और शानमें अभेद ही मानना श्रेयस्कर है। भेद नहीं । " इति ब्रवीमि" इन पदोंका अर्थ पहिले ही कहा जा चुका है ॥
॥पंचम अध्ययनका पंचम उद्देश समाप्त॥५-५॥ આત્માના અભેદ સંબંધમાં આ શમિતાપર્યાયવાળા–ઉપશાન્તકષાયવાળા બને છે. એવું તીર્થંકર પ્રભુએ કહ્યું છે.
ભાવાર્થ-જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ છે. જ્યારે આ પ્રકારની પ્રતીતિ થશે ત્યારે મનુષ્ય પોતાના નિર્મળ જ્ઞાનની અવસ્થાઓને, કષાએ જે મલીન કરી રાખી છે. પ્રાપ્ત કરવા માટે, તે તે કક્ષાનું દમન કરવા માટે અથવા તેઓને ઉપશામિક કરવા માટે પ્રયત્નશીલ બનશે. નહિ તે ભૂલમાં અજ્ઞ હેવાથી એ કષાયોનું દમન અને ઉપશમિત કરવાના ઉપાયને બોધ એને કેવી રીતે થશે. આ માટે આત્મા અને જ્ઞાનમાં અભેદ માનો શ્રેયસ્કર छ. 8. इति ब्रवीमि " 2AL पहनो 24905 ४उपायेद छ.
પાંચમા અધ્યયનને પાંચમો ઉદ્દેશ સમાપ્ત . ૫-૫ છે
श्री. मायाग सूत्र : 3