Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. १. उ. १
રક धर्म वदन्तीति शाक्याः, यच्चवैशेषिका उलूकभावेन पदार्थानामाविर्भावनं मन्यन्ते, तन्न समीचीनम् , धर्मनिरूपणं मनुष्यमन्तरेण न संभवति, सोऽपि यदि घातिकर्मक्षये सति निरावरणज्ञानाऽऽविर्भावेन सर्वज्ञतामुपलभेत । एवंभूतः सर्वज्ञः स्वयं कृतार्थोऽपि प्राणिनां हिताय द्वादशविधपर्षदि धर्म निरूपयतीत्युपपद्यते। कथं नु नाम तीर्थङ्करके सिवाय धर्मका उपदेश अन्य छद्मस्थजन नहीं कर सकते हैं क्यों कि वे आत्मा और संसारके स्वरूपके वास्तविक ज्ञाता नहीं होते हैं। ___ भावार्थ-तीर्थङ्कर ही धर्मोपदेशक होते हैं, क्यों कि वे सर्वज्ञ हैं। अतः तीर्थङ्करप्रणीत श्रुतचारित्ररूप धर्म ही सच्चा है; अन्य छद्मस्थजन प्रणीत नहीं ! शाक्य लोग जो यह कहते हैं कि कुड्यादिक धर्मका निरूपण करते हैं । तथा अज्ञानी वैशेषिक जो यह कहते हैं कि पदार्थोंका आविर्भावन उलूकभावसे ही होता है, सो उनकी यह मान्यता ठीक नहीं है क्यों कि धर्मका निरूपण उस मनुष्यके विना संभवित नहीं होता है कि जिसने घातिया कोंके अभावसे केवलज्ञानकी प्राप्ति से सर्वज्ञता प्राप्त न कर ली हो । घातिया क के विनाशसे केवलज्ञान की उद्भूति होती है और इसीकी उपलब्धिका नाम सर्वज्ञता है। जो सर्वज्ञ होते हैं वे कृतार्थ होते हैं, उनकी प्रत्येक इच्छाएँ नष्ट हो जाती हैं, संसारमें कोई भी ऐसा पदार्थ नहीं होता है जिसकी उन्हें चाहना हो। कृतकृत्य होने पर भी वे भव्य जीवोंके पुण्यके उदय एवं योगोंके सद्भाव ઉપદેશ બીજા છદ્મસ્થજન કરી શકતા નથી, કેમ કે એ આત્મા તથા સંસારના સ્વરૂપના વાસ્તવિક જાણકારી નથી હોતા.
ભાવાર્થ –તીર્થકર જ ધર્મોપદેશક હોય છે, કેમ કે એ સર્વજ્ઞ છે. એટલે તીર્થંકર પ્રણીત શ્રત–ચારિત્રરૂપ ધર્મ જ સાચે છે; બીજા છદ્મસ્થજન પ્રણીત નહિ! શાક્યુલેક જે એવું કહે છે કે કુડ્યાદિક ધર્મનું નિરૂપણ કરે છે તથા અજ્ઞાની વૈશેષિક છે એવું કહે છે કે પદાર્થોના આવિર્ભાવન ઉલુકભાવથી જ થાય છે. એમની આ માન્યતા બરાબર નથી, કેમ કે ધર્મનું નિરૂપણ એવા મનુષ્યના વગર સંભવિત બનતું નથી કે જેણે ઘાતીયા કર્મોના અભાવથી કેવલજ્ઞાનની પ્રાપ્તિથી સર્વજ્ઞાતા પ્રાપ્ત કરી ન હોય. ઘાતીયા કર્મોના વિનાશથી કેવલજ્ઞાનની ઉભૂતિ થાય છે. અને એની ઉપલબ્ધિનું નામ સર્વજ્ઞતા છે. જે સર્વજ્ઞ બને છે તે કૃતાર્થ હોય છે. એમની પ્રત્યેક ઈચ્છાઓ નષ્ટ થઈ ગઈ હોય છે. સંસારમાં કોઈ પણ એ પદાર્થ નથી દેખાતે જેની એમને ચાહના હોય. કૃતકૃત્ય હેવા છતાં પણ તેઓ ભવ્ય અને પુણ્યના ઉદય અને ગેના સદ્દભાવથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩