Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1156
________________ શ્લોકનો ગદ્ય અવય : વસ્તુનિ : તિ’ તિ વ, “યઃ તિ' રૂતિ = પ્રત્યયઃ, - પતી વૃદ્ધઃ વ ગુણી (તા), – નિત્યસ્ય વસ્તુનઃ (ત) પ૭રૂા. શબ્દાર્થ : શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) તી (પ્રત્યય) યુદ્ધ વ શુળી (ત:) I પ્રત્યય એટલે પ્રતીતિ, સમજ, વિચાર; આ બે તો માત્ર બુદ્ધિના જ ગુણો છે. કયા બે ? હવે પછીનાં વાક્યમાં જણાવવામાં આવ્યાં છે, તે બે. (૨) વસ્તુનિ ‘ય: પ્તિ તિ ર (પ્રત્યય:), “વ: એપ્તિ' રૂતિ પ્રત્યય: (પતી તૌ પ્રત્ય) I કોઈ પણ પદાર્થ વિશે, “તે છે' એવી પ્રતીતિ, અને તે નથીએવી પ્રતીતિ, - આ બંને પ્રતીતિઓ; - માત્ર બુદ્ધિના જ ગુણો છે. (૩) નિત્યસ્થ વસ્તુનઃ (પતૌ તૌ પ્રત્ય) – (ત:) I નિત્ય વસ્તુ એટલે આત્મા, વસ્તુસ્વરૂપ આત્મા વિશે આવી સમજ હોઈ શકે નહીં. (૫૭૩) અનુવાદ : કોઈ પણ પદાર્થ વિશે, તે છે અને તે નથી', - એવી પ્રતીતિ, આ બને તો બુદ્ધિના જ ગુણો છે, પરંતુ નિત્યવસ્તુ (એવા આત્મા વિશે) હોઈ શકે નહીં. (પ૭૩) ટિપ્પણ: - સ્ત (સ્ એટલે હોવું, To exist, - એ ધાતુનું, વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) એટલે તે પદાર્થ છે', તે અસ્તિત્વ ધરાવે છે, તે હયાત છે; અને એ જ રીતે, પ્તિ એટલે તે પદાર્થ “નથી', તે અસ્તિત્વ ધરાવતો નથી. તે હયાત નથી : આવી આ બંને પ્રતીતિઓ(Concepts)નો વિચાર તો, તેના વિશે જ થઈ શકે, જે, આજે હોય અને કાલે ન પણ હોય ! એટલે આ બંને પ્રતીતિઓ બુદ્ધિને જ સ્પર્શે છે : થવા-હોવાના (To exist) અને “ન થવા-ન હોવાના (Not to exist), - આ બંને પ્રકારના વિચારો, માત્ર અનિત્ય પદાર્થો વિશે જ થઈ શકે, કારણ કે તેનું અસ્તિત્વ (Existence) અમુક મર્યાદિત સમય પૂરતું જ હોય છે, એનો એ મર્યાદિત સમય પૂરો થઈ જાય, ત્યારપછી તે ન હોય ( પ્તિ તિ), એવું અવશ્ય બને. પરંતુ આત્મા’ તો, ત્રણેય કાળમાં, સતત, અવિરત, અનવરત હોય, એવો વિવેચૂડામણિ | ૧૧૫૧

Loading...

Page Navigation
1 ... 1154 1155 1156 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182