Book Title: Vivek Chudamani
Author(s): Jayanand L Dave
Publisher: Pravin Prakashan

View full book text
Previous | Next

Page 1159
________________ પ૦૫ न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः । न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ॥५७५॥ શ્લોકનો ગુજરાતી પાઠ: ન નિરોધો ન ચોત્પત્તિર્ન બદ્ધો ન ચ સાધકઃ | ન મુમુક્ષુર્ન વૈ મુક્ત ઈત્યેષા પરમાર્થતા I૫૭પા શ્લોકનો ગદ્ય અન્વય : न निरोधः, न च उत्पत्तिः; न बद्धः, न च साधकः; न मुमुक्षुः, न વૈ મુp - ષા પરમાર્થતા ( ત) પછપ્પા શબ્દાર્થ : વાક્યમાં સાત સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે : (૧) ૧ (વ ) નિરોધ: (તિ) . નિરોધ એટલે નાશ. કોઈ પણ વસ્તુનો નાશ નથી; () ( વિ) સત્પત્તિઃ (ત) | ત્વત્તિ એટલે ઉત્પાદન, જન્મ; કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ નથી. (૩) (શ્ચિત) વદ (સ્તિ) કોઈ પણ મનુષ્ય) બંધાયેલો, બંધનવાળો નથી. (૪) ર (શિ) સધ: (તિ) . કોઈ પણ મનુષ્ય) સાધક નથી. (૫) () મુમુક્ષુ (તિ) . કોઈ પણ (મનુષ્ય) મુમુક્ષુ, એટલે કે મોક્ષની ઇચ્છાવાળો નથી. (૬) ર (શ્ચિત) મુp: (તિ) . કોઈ પણ (મનુષ્ય) મુક્ત નથી. (૭) તિ અષા પરમાર્થતા (પ્તિ) | આ વાસ્તવિક વાત છે, આ તો પારમાર્થિક સત્ય છે, આ તો પરમ સત્ય હકીકત છે. (૫૭૫) અનુવાદ : પારમાર્થિક સત્ય તો આ છે કે આ પરમ બ્રહ્મમાં) નથી કોઈ વસ્તુનો નાશ, નથી કોઈ વસ્તુની ઉત્પત્તિ; (ત્યાં) નથી કોઈ બંધનવાળો, નથી કોઈ સાધક નથી કોઈ મુમુક્ષુ, નથી કોઈ મુક્ત. (૫૭૫) ૧૧૫૪ | વિવેકચૂડામણિ

Loading...

Page Navigation
1 ... 1157 1158 1159 1160 1161 1162 1163 1164 1165 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182