Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६५८
उत्तराध्ययनसूत्रे अपर च-यया पनदवो वन शीघ्र, मज्वाल्य क्षणेन निर्दहति ।
एर कपायपरिणतो, जीवस्तपः सयम दहति ॥१॥ अन्य प-कोहो पीइ पणासेइ, कोहो दुग्गइ पढणो ।
परितारकरो फोहो, अप्पणो य परस्स य ॥१॥ छाया-क्रोधः प्रीति मणाशयति, क्रोधो दुर्गतिवर्द्धनः ।
परितापकरः क्रोधः, आत्मनश्च परस्य च ॥ १॥ एव चित्रमुनिनोपदिष्टस्य सभूतस्य क्रोधः प्रशान्तः , तेन तेजोलेश्या सहता। "देशोन पूर्वकोटयाः, यदर्जित भवति विमलुचारित्रम् ।
तदपि हि कपाय कलुपो, हारयति मुनिर्मुहर्तन ॥" यथा-" वनदेवो वन शीघ, प्रज्वाल्य क्षणेन निर्दहति ।
एव कपाय परिणतो, जीवस्तपः सयम दहति ॥" मुनि देशोनपूर्वकोटी-कुछ कम एककरोड पूर्वतकमें जितना चारित्र उपार्जित करता है उस समस्त चारित्र को वह मुनि क्रोधयुक्त बन कर एक मुहूर्त मानमे नष्ट कर देता है। जिस प्रकार दवाग्नि जगल को देखते २ जला कर खाकमें मिला देती है। उसी प्रकार कषायपरिणत जीव तप ण्व सयमको जला कर नष्ट कर देता है । यह क्रोध श्रेयस्कर नहीं होता है-कहा भी है-क्रोध प्रीति का नाशक, दुर्गति का वर्धक, एव अपने मे और परमें सतापका वर्धक होता है । अत इस अनिष्टकारक कोपका आप सर्वथा परित्याग कर दो।
मुनिराज चित्रमुनि के इस प्रकार हितविधायक उपदेश से सभूत मुनि का कोप शात हो गया। तेजोलेश्या का उन्हों ने सहरण कर
"देशोन कोटया, यदर्जात भवति विमलचारित्रम् ।
तदपि हि कषायकलुपो हारयति मुनिमुहतेन ॥" यथा-वनदवो वन शीघ्र, प्रज्वालय क्षणेन निदेहति ।
___एव कपायपरिणतो, जीवस्तप सयम दहति ॥" મુનિ દેશનપૂર્વ કોટી–ક ક ઓછું એક કરેડ પૂર્વ સુધીમાં જેટલું ચારિત્ર ઉપાજીત કરે છે એ સમસ્ત ચારિત્રને તે મુનિ ક્રોધના આવેશમાં આવીને એક મુહૂર્ત માત્રમાં - નાશ કરી બેસે છે જે રીતે દાવાનળ જોત જોતામા સઘળા જ ગલને બાળીને ખાખ કરી નાખે છે એ જ રીતે કષાય પરિણત જીવ તપ અને સાયમને બાળીને ખાખ કરી દે છે આ કોઇ શ્રેયસ્કર થતું નથી કહ્યું પણ છે—ધ પ્રીતિનો નાશ કરનાર, દુર્ગતિને વધારનાર, અને પિતાનામાં તેમજ બીજાનામા સતાપને વધારનાર બને છે આથી એવા અનિષ્ટના કરનાર ક્રોધનો આપ સવ થી પરિત્યાગ કરી દે | મુનિરાજ ચિત્રમુનિનો આ પ્રકારના હિતકારક ઉપદેશ સાંભળીને સ ભૂત મુનિને કેપ શાત થઈ ગયા તેલશ્યાનું તેમણે સહરણ કરી લીધુ