Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०६
-
-
-
---
उत्तराध्ययनसूये पलक्ष्यः । ततः पर मया हारपणादिक कृतम्, वत्स तु भादागतमेव । तद्वाक्यमाकर्ण्य कुमारोऽत्यन्वानुरक्तचित्तः मुमधुरपचसा वामाचाम्य तया सह समित्रो रथमारूढः । कुमारस्ता मोक्तनान्-भद्रे ! इतः क्य गन्तव्यमस्मामिः । सा माहअस्ति मगधदेशे शिवपुरी नगया मम पितुर्लधुभ्राता धनसार्थवाहो नाम श्रेष्ठी। स ज्ञातसफलटत्तान्तो युपयो मम च स्वसविधे समागमन श्रेयस्कर मस्यते । अता मम मते तत्रैव गन्तुमुचितम् । पचायया युपयोरिच्छा | तस्या वचनमाकण्ये कुमार के साथ आवेगा। इसका तुम ध्यान रखना। इस प्रकार कहकर रत्नवती ने पुनः यह कहा-कि मैने फिर यक्ष के कहने के बाद क्या किया सोसव आपको विदित ही है-अर्थात् उसके बाद फिर मैने आपके पास हार आदि भेजासो यह बात सब आपको मालूम ही है। रत्नवतीके इस प्रकार वचन सुनकर कुमार के चित्त मे अधिक प्रसन्नता हुई । 'रत्न वती का मुझ पर निष्कपट स्नेह है ' ऐसा जानकर कुमारने उस पर अत्यन्त विमुग्ध होकर उसको वधुर वचनों द्वारा धैर्य धाया पश्चात् मित्र को साथमे लेकर उसीके साथ रथ पर बैठ गया। कुमार ने रत्नवती से कहा भद्रे! यह तो बताओ अब यहां से कहां चलना है। रत्नवती ने कहा सुनो, मगध देशान्तर्गत एक शिवपुरी नामकी नगरी है वहा मेरे पिता के लघुभ्राता जिनका नाम धनसार्थवाह है रहते हैं। जब उनको यह मालूम पडेगा कि रत्नवती ब्रह्मदत्त मिन सहित यहाँ आ रहे हैं, तो उनको इस खबर से बडा आनद होगा। इसलिये सब से पहिले अपनको वहीं पर चलना चाहिये । फिर आप की जैसी इच्छाहो सो ठीक । रत्नवती અહી આવશે એ વાત તુ લક્ષમાં રાખજે આમ કહીને રત્નાવતીએ ફરી કહ્યું, યક્ષના કહેવા પછી મે શું શું કર્યું તે સઘળું આપની જાણમા જ છે અર્થાત પછી મે આપની પાસે હાર વગેરે મેકલેલ એ સઘળી વાત આપે જાણી જ છે રત્નાવતીની આ પ્રકારની વાત સાભળીને કુમારના ચિત્તમાં ખૂબ પ્રસન્નતા થઈ “રત્નાવતીને મારા ઉપર નિષ્કપટ નેહ છે ” એવું જાણીને કુમાર તેના તરફ નેહથી આકર્ષાયો અને મધુર વચનેથી તેને સાત્વન આપ્યુ પછી મિત્રને સાથે લઈ તેની સાથે રથ ઉપર બેસી ગયો અને રત્નાવતીને કહ્યું, ભદ્ર! એ તો બતાવે કે હવે અહી થી કયા જવું છે ? રત્નાવતીએ કહ્યું સાભળે! મગધ દેશમાં શિવપુરી નામની નગરી છે ત્યાં મારા પિતાના નાનાભાઈ જેમનું નામ ધનસાર્થવાહ છે, તે રહે છે જ્યારે તેને એ ખબર પડશે કે રનવતી, બહાદત્ત અને તેમના મિત્ર સાથે અહી આવી રહી છે ત્યારે તેમને ખૂબ આનદ થશે આથી સહુથી પહેલા આપણે ત્યાં જઈએ પછી જેવી આપની ઈચ્છા રત્નાવતીના