Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९८
গণ नन्ददत्त नन्दमियाख्य गोपदारकजीवदयौ स्व स्वाधिज्ञानेन सातवन्तौ-यदावामेतस्यैव भृगुपुरोहितस्य पुत्रत्वेनोत्पत्स्यारहे । पुरत्वेनोत्पन्नानागा यथाऽयं जैनधर्म विमुखौ न कुर्यातथाऽऽयाभ्या पिातव्यम् । एप पिचार्य तायुमारपि श्रमणमा कृत्वा भृगुपुराहितगृहे समायावा। पत्नीसहितो भृगुरपि तौ ववन्द । मुनिवेप. धारिणौ तौ देवी सभार्याय भृगवे धर्मदेशना दत्तपन्तौ कृताञ्जलिना समाउँण पुरोहितेन मोक्तम्-भगवन् ! आपयोः सन्तति भविष्यति नरा देवाम्यामुक्तम्चिन्तासे दुःखी होता रहता था। एक दिन उन नन्ददत्त नन्दप्रिय नामक गोपके जीव दो देवोंने स्वर्ग में रहते हुए अवधिज्ञानसे जानकर ऐसा विचार किया कि हम दोनोंको इसी भृगुपुरोहितके या पुत्ररूपसे उत्पम होना है, अतः यह हम लोगोंको जैनधर्मकी आराधना करनेसे विमुख न कर सके ऐसा प्रयत्न करना चाहिये । इस प्रकार विचार कर वे दोनों मुनिका वेष धारण कर शीघ्रही उस भृगुपुरोहितके घर पर आये। भृा. पुरोहितने ज्योही इन दो मुनियांको अपने घर पर आते हुए देखे तो वह शीघ्रही उठकर इनके सामने गया। और जाकर उसने इनको वदना की । मुनियोंने भार्या सहित उस पुरोहितको धर्मकी देशना दी । धर्मको देशना सुनकर पुरोहितका अन्तःकरण धर्मप्रेमसे भीज गया, और उसने उसी समय उन मुनियोके पास आरफके व्रतोंको पालन करनेका नियम ले लिया। जन मुनियों के चलनेका समय आया तब उस पुरोहितने हाथ जोडकर उनसे पूछा कि हे भदन्त । यह तो कहिये कि हम लोगोंके यहा सन्ताग होगी या नही । मुनिराजोने कहा कि तुम चिन्ता मत करोચિતામાં દુખી થયા કરતા હતાએક દિવસ એ નદત્ત અને ન દપ્રિય નામના ગોપના જીવ બને દેવેએ સવર્ગમાં રહેતા રહેતા અવધિજ્ઞાનથી જાણ્યું અને એવો વિચાર કર્યો કે, અમારે બન્નેએ એ ભૃગુપુરહિતને ત્યાં પુત્રરૂપે ઉત્પન્ન થવાનું છેઆથી તે અમે બનેને જૈનધર્મની આરાધના કરવાથી વિમુખ ન કરી શકે એવો પ્રયત્ન કરે જઈએ આ પ્રમાણે વિચાર કરી તે બન્નેએ મુનિને વેશ ધારણ કરી તુરત જ એ ભૂગુપુરેહિતના ઘેર પહેાચ્ચા પરહિતે આ બનને મુનિઓને પિતાને ઘેર આવતા જ્યારે જોયા તે તે ઉઠીને સત્વર તેમની સામે ગયા અને વદના કરી મુનિઓએ ભૃગુપુરહિતને અને તેની પત્નીને ધમને ઉપદેશ આપે ધર્મદેશના સાભળીને પુરોહિતનું અત કરણ ધર્મ પ્રેમથી ભી જાઈ ગયું અને તેણે તે જ સમયે તે મુનિઓની પાસે શ્રાવકના તેનું પાલન કરવાનો નિયમ લઈ લીધે મુનિઓ જ્યારે વિદાય થવા લાગ્યા ત્યારે પુરોહિતે હાથ જોડીને તેમને પૂછયું, હે ભદન્ત ! એ તે
કે, બતાવે કે, અમારે ત્યા સતાનપ્રાપ્તિ થશે કે નહી ? મુનિ ૧