Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० १३ चित्र-सभूतचरितवर्णनम् "हा प्रिय मुहद ! मा परित्यज्य-पत्र गतः ' परिष्वजस मा मलयशीतलेन बाहुयुगलेन ! हे विपद्धन्धो ! त्वत्सदृश सुहृदं क्योपलप्स्ये ? अरे रे ! निघण! चन्तक ! मम हृदय छिन्दता त्वया कप न मम प्राणा अपहताः। एव विलपन् कुमारो मूल्छी गतः।
कुमार्या उपचारण लभचैतन्यः कुमारः पुनरपि विलपन् भृश रोदिति । कुमारस्येमा दशामवलोक्य रत्नवती सान्त्वचने. कुमारमाश्चासितवती । कुमारस्तामुवाच-रत्नवति ! न ज्ञायते वरधनुमतो जोवन् वाऽस्वीति । अतोऽह तमविचार किया कि निश्चय से किसी दुष्टने वरधनु को मार दिया है । वस अव क्या था-लगे वे इकदम रोने हा प्रियमित्र ! तुम मुझे अकेला इस वन में छोड़कर कहा चले गये हो। अरे कुछ तो खपर दो चन्दन जैसे शीतल बाहु युगलसे आकर मुझ से मिलो। हे विपत में सहाय करने वाले । तेरे जैसा सखा अब मुझे कहां मिलेगा ! अरे ओ करालकाल ! निर्दय होकर जय तूने मेरे इस हृदय को हरण किया तो उसके पहिले तूने मुझे ही क्यों नही मार डाला । इस प्रकार विलाप करते २ कुमारको मूर्जा आ गई।
पतिको मूर्छित देखकर कुमारी ने अनेक उपचारों से कुमार की मूर्जा दू की। ज्यों ही कुमार स्वस्थ हुआ तो वह फिर से विलाप करने लगा। विलाप करते २ वह खूव रोया भी। कुमार की इस तरह दयनीय दशा देखकर कुमारीने उसका सान्त्वनाप्रद वचनों द्वारा धये बंधाया। कुमारने रत्नवतीसे कहा-रत्नवति ! जय पता ही नही पडता है कि
દુષ્ટ વરધનુને મારી નાખ્યો છે આ વિચારે તેનું હદય ભરાઈ આવ્યું અને તે રોવા લાગ્યો પ્રિય મિત્ર! તુ મને આ વનમાં એક છોડીને કયા ચાલ્યો ગયો કાઈક તે ખબર આપો ચદન જેવા શીતળ બાહ યુગલથી આવીને મને મળો વિપત્તમાં સહાય કરવાવાળા હે મિત્ર ! તારા જેવો મિત્ર હવે મને કયાથી મળશે ? અરે ઓ કરાલકાળ ? નિર્દય બનીને જ્યારે તે મારા આ હૃદયનું હરણ કર્યું તે એના પહેલા તે મને જ કેમ ન મારી નાખે ? આ પ્રકારને વિલાપ કરતા કરતા કુમારને મૂછ આવી ગઈ
કુમારને બેહેશ થયેલ જાને રનવતીએ અનેક ઉપચારથી તેની મૂછ વર કરી જ્યારે કુમાર સ્વસ્થ બન્યો તે તે ફરીથી વિલાપ કરવા લાગ્યો વિલાપ કરતા કરતા તે ધ્રુસ્કે ધ્રુસકે રોવા લાગ્યો કુમારની આ પ્રકારની દયાજનક સ્થિતિ જોઈને રનવતીએ તેને સાંત્વન આપતા શબ્દોથી ધીરજ આપી કુમારે ન વતીને કહ્યું, નવતી ! જ્યારે ખબર જ નથી પડતી કે વરધનું જીવિત છે કે, મરી