Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका म. १३ चिन-सभूतचरितवणनम् यतः कुतचिदपि ब्राह्मणानामतीणि समाकप्य स्थाले निक्षिप्य मम पुरस्थाल संस्थापय । यतोऽह तानि स्वहस्तेन सम्मघ सवैर निर्यातयन् सुखमनुभरिप्यामि। मन्त्री त चक्रवर्तन लिष्टकर्मोदयवशीभूत ज्ञात्वा शाखोटतरुफलानि स्थाले निलिप्य तदने स्थापयति । सोऽपि रोदाध्यवसायस्तानि फलान्यतिबुद्धया मर्दयित्वा सुखमनुभपति । एव स प्रत्यह करोति । ततः सप्तशतानि पोडशोत्तराणि वर्षाण्यायुस्नुपाल्य मवईमानरौद्राध्यवसायः सप्तमनरक पृयिव्या त्रयस्त्रिंशत्सागरोपमायु नारको जातः ॥ इति ब्रह्मदत्तचक्रातिकथा ॥ कि जहासे भी हो सके ब्राह्मणोंके नेत्रोंको काढकर और उनको एक धालमें रख कर मेरे सामने वह रसा जाय ताकि में उन नेत्रोंको समर्दित कर अपने वैर का बदला ले लू । इस तरह करनेसे ही मेरे हृदय को शाति मिल सकेगी अन्यथा नहीं । चक्रवतीको इस आदेशके देने से क्लिष्ट कर्मोदयवशवी जानकर मत्रीने शाखोदवृक्ष के फलोंको थालमें रखकर उस यालको उनके सतोपके निमित्त उनके सामने लाकर रख दिया। चक्रवर्तीने ज्यों ही यह जाना कि ब्राह्मणोके नेत्र यालमे रग्वकर मेरे पास आ चुके हैं, तर उसने उसी समय उन फलो को ही आखे समझकर खून बुरी तरह मसला और इस तरहसे उसके जी में शाति आ गई। प्रतिदिन वह इसी तरहसे अय करने लगा। इस तरह करते २ उन्होंने सातसौ सोलह ७१६ वर्प प्रमाण अपनी आयु समास कर डाली। प्रवर्द्धमान रौद्र परिणामी होनेसे अन्तमे मरकर वह सप्तम नरकका नारकी हुआ। इस प्रकार ब्रह्मदत्तचक्रवर्तीकी यह कया समाप्त हुई। તેને એક થાળમાં ભરી મારી સામે રાખવામાં આવે કે જેથી હુ એ આખેને છૂ દીને મારા વેરને બદલે લઉ આ પ્રમાણે કરવાથી જ મારા હૃદયને શાતિ મળી શકશે એ શિવાય મારૂ મન શાંત થઈ શકવાનુ નથી ચક્રવતીના આ પ્રકારના આદેશને સાભળીને મત્રીએ સુદર એવી ચક્તિ શોધી કાઢી શાખોટ વૃક્ષના ફળને થાળમાં રાખી એ થાળ એના સતેષ ખાતર એની સામે લાવીને રાખી દીધો ચકવતીએ જાણ્યું કે, બ્રાહ્મણની આખોથી ભરપૂર થાળ ભરાઈને મારી પાસે આવી ગયા છે ત્યારે તે એ ફળને જ આખે સમજીને પોતાના પગથી ખૂબ ખૂબ કચરવા માડયો આ પ્રમાણે કરવાથી તેના મનમાં શાંતિ વળી અને રોજ તે આ પ્રમાણે કરવા લાગ્યો આમ કશ્તા કરતા સાત સેળ ૭૧૬ વષ પ્રમાણ પિતાનું આયુષ્ય પુરૂ કર્યું પ્રવિદ્ધમાન રૌદ્ર પરિણામી હાવાથી અને તે મરીને સાતમાં નર ને નારકી બન્યો આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવર્તીની " હવા સમાપ્ત થઈ