Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३०
सूत्रकृताङ्गसूत्रे व्यपरोणेन 'अप्पणो' आत्मनः स्वस्य 'वेरं' वैरं जन्मान्तरशतानुवन्धि वैरभावं 'चड्ढइ' वर्धयति' अर्थात् यं प्राणिनमिह जन्मनि विराधयति स प्राणी तमुपहन्तारं भवान्तरे मारयति एवं घटीयंत्रन्यायेन वैरं दिनानुदिनं वर्द्धत एव । ततश्चासौ दुःखपरंपरारूपाद् बन्धात् कदापि न मुच्यते । प्राणातिपातश्चोपलक्षणं तेन न केवलं प्राणातिपात एव वन्धनं बन्धकारणं वा किन्तु मृपावादादत्तादानमैथुनपनिग्रहा अपि वन्धहेतव इति ॥३॥ पुनरपि वन्धनस्वरूपमेव दर्शयति--'जस्सि कुले' इत्यादि ।
मूलम्----
जस्सि कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे ___ ९ १० ८ ११ १२ ममाइ लुप्पई वाले, अण्णमण्णेहि मुच्छिए ॥४॥
छाया----- यस्मिन् कुले समुत्पन्नः, यैर्वा संवसेत् नरः ।
ममेति लुप्यते वालः, अन्यान्येषु मूर्छितः ॥४॥ वाले वैरभाव को बढाता है । अर्थात् जो पुरुष इस जन्म में किसी प्राणी का घात करता है, वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है। वह प्राणी जन्मान्तर में उस घातक को मारता है उस प्रकार घटीयंत्र (अमहट) के न्याय से दिनों दिन वैर वढता ही चला जाता है। इस प्रकार वह दुःखों की परम्परा रूप बन्धन से कदापि मुक्त नहीं हो पाता।
___ यहां 'प्राणातिपात' शब्द उपलक्षण हैं अतएव केवल प्राणातिपात ही बन्धन या वन्धन का कारण नहीं है किन्तु मृपावाद, अदत्तादान, मैथुन और परिग्रह भी वन्ध के कारण हैं ||३|| પ્રાણીઓના પ્રાણનુ વ્યાપણુ શરીરથી પ્રાણને અલગ કરીને સેકડો કે હજારો જન્મ સુધી જારી (ચાલુ) રહેનારા વેરભાવને વધારે છે એટલે કે જે પુરુષ આ જન્મમાં કઈ પ્રાણીનો ઘાત કરે છે તે પ્રાણી જન્માન્તરમાં તે ઘાતકની ઘાત કરે છે આ પ્રકારે રહે ટના ન્યાયે દિનપ્રતિદિન વેર વધતું જ જાય છે આ પ્રકારે દુખની પરમ્પરા રૂપ બન્ધનમાંથી તે કદી પણ મુક્ત થઈ શક્તો નથી
અહીં “પ્રાણાતિપાત” શબ્દ ઉપલક્ષણ રૂપ છે. તેથી અહીં એવુ સમજવાનું છે કે કેવળ પ્રાણાતિપાત જ બન્ધન અથવા બન્ધનનુ કારણ નથી, પરંતુ મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ પણ બન્ધના કારણરૂપ સમજવા જોઈએ. ૩