Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे अत्र वन्धनशब्देन कर्मगृह्यते, कारणे कार्योपचारात् , बन्धनं हि संसारजनितं सुखदुःखम् तादृशमुखदुःखकारणं कर्म-शुभाशुभादिरूपम् । तस्मिन् कारणे कर्मणि कार्यस्य दुःखरूपवन्धनस्योपचारात्तदपि कर्म, वन्धनपदप्रतिपाद्यं भवति, यथा 'धम्मो मंगलं' नात्र धर्मों मङ्गलं किन्त्वसौ मङ्गलजनकः कारणेधर्मे कार्यस्य, मंगलस्योपचाराद् धर्मों मगलमिति व्यपदिश्यते तद्वत्प्रकृतेपि दुःखस्य बन्धनत्वं तज्जनकं कर्म तस्मिन् कर्मण्यपि वन्धनव्यवहारः । तथा च वन्धनं दुःखं तत्कारणं च कर्मवन्धनमेव यथा लोके-मुखं सुखजनकं च स्तचन्दननवनीतादिसर्व सुखमिति व्यपदिश्यते तथेहापि दुःखं तत्कारणं कर्म च नहीं हो सकती। कारण के विना कार्य नहीं होता, अतः पहले वन्धन का कारण कहते हैं -चित्तमंत इत्यादि ।
यहां बन्धन शब्द. से कर्म ग्रहण किया गया है। कारण में कार्य का उपचार करने से बन्धन का अर्थ हुआ-संसार जनित सुख दुःख । इस प्रकार के सुख दुःख का कारण शुभ अशुभादि कर्म है । उस कारण अर्थात् कर्म में कार्य का अर्थात् दुःख का उपचार करने से दुःख भी कर्मवन्धन शब्द का वाच्य हो जाता है। जैसे-“धम्मो मंगलं" यहां धर्म को मंगल कहा है किन्तु धर्म मंगल नहीं, मंगल का जनक है, फिर भी कारणरूप धर्म में कार्यरूप मंगल का उपचार करने से धर्म मंगल कहा जाता है। इसी प्रकार प्रकृत तें भी दुःख वन्धनरूप है और दुःख का जनक कर्म है। अतएव कर्म में भी बन्धन का व्यवहार होता है। इस प्रकार जैसे लोक मे सुख और सुख के जनक फूल, माला, चन्दन, वनिता आदि भी सुख सहવિના બન્ધનના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ પણ સ ભવી શકતી નથી, કારણ વિના કાર્ય थतु नथी, तेथी सूत्रा२ सौथी पडसा यन्धनना १२शीनु नि३५ रेछ. 'चित्तमंत" छत्याह
અહીં બન્ધન પદ દ્વારા કમને ગ્રહણ કરવામાં આવેલ છે. કારણમાં કાર્યને ઉપચાર કરવાથી બન્જનને અર્થ “સંસાર જનિત સુખદુ ખ થાય છેઆ પ્રકારના સુખદુ:ખનું કારણ શુભ, અશુભાદિ કર્મો છે તે કારણે–એટલે કે કર્મમા કાર્યનો એટલે કે દુખનો ઉપચાર કરવાથી દુખ પણ કર્મબન્ધન શબ્દનું વાચ્ય થઈ જાય છે જેમકે "धम्मो मगल" मी भने म त यो छे ५२न्तु धर्म मगर नथी ५ भजसने જનક છે છતાં પણ કારણ રૂપ ધર્મમાં કાર્ય રૂપ મંગલનો ઉપચાર કરવાથી ધર્મને મગલરૂપ કહેવાય છે એ જ પ્રમાણે અહીં પણ દુખને બન રૂપ કહ્યું છે, અને દુખનુ જનક કર્મ હોય છે, તે કારણે કર્મમાં પણ બન્ધનનો વ્યવહાર થાય છે. લોકમાં જેવી રીતે ફૂલ, માલા, ચન્દન, વનિતા આદિ સુખજનક વસ્તુઓને સુખ કહેવામા આવે છે,